આણંદ અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર. સમાચાર November 21, 2020November 21, 2020K D Bhatt આણંદ અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર અમદાવાદમાં પથારીઓ ખુટી પડતા દર્દીઓને આણંદ લાવવાનું શરુ કરાયુ કરમસદ અને ચાંગા હોસ્પિટલમાં અપાશે સારવાર આણંદ આરોગ્ય વિભાગ દ્રારા કંટ્રોલ રુમ કરાશે શરુ TejGujarati