ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઑક્ટોબરથી શરૂ કરાશે ધાર્મિક ભારત સમાચાર October 18, 2020October 18, 2020K D Bhatt સાંજે 5થી 7:30 સુધી અક્ષરધામમાં દર્શન કરી શકાશે મંદિરમાં અભિષેક અને તમામ પ્રદર્શની બંધ રહેશે સરકારની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાશે TejGujarati