કોરોના સંક્રમિત થયેલા અધિકારી, કર્મચારીઓ અને કોરોનાથી સંક્રમિત થયેલા સમગ્ર દેશના નાગરિકો ઝડપથી તંદુરરસ્તી પરત મેળવે તેના માટે કોરોના મુક્તિ અને સમગ્ર દેશવાસીઓના આરોગ્ય ની શુભફલ પ્રાપ્તિ માટે
*હોમાત્મક લઘુરૂદ્વયજ્ઞ અને સત્યનારાયણ ભગવાન ની કથા નું આયોજન રાખેલ છે*
*તારીખ : 10/10/2020, શનિવાર*
*સમય : સવારે 8:00 કલાકે*
*સ્થળ* : સમર્પણ બોયઝ પીજી એન્ડ હોસ્ટેલ
બી-૧,બી-૨,બી-૩/૭, ક-૫ સર્કલ, જી.આઈ.ડી.સી. ઈલેક્ટ્રોનિક એસ્ટેટ, સેક્ટર – ૨૫, ગાંધીનગર, ગુજરાત -૩૮૨૦૨૫
*નિમંત્રણ* : *રાધે રાધે પરીવાર, ગાંધીનગર અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર*
*નોંધ : કોરોના મહામારી ને કારણે સરકાર શ્રી ની ગાઇડલાઇન નું ચુસ્તપણે પાલન કરવામાં આવશે*