કોરોનાનો નાશ અને પ્રજાની સુખાકારી, તંદુરસ્તી માટે સોલા-ગોતા વિસ્તારના કોર્પોરેટર જ્યોત્સનાબેન પટેલે બહુચર માતાના મંદિરમાં હવનનું આયોજન કર્યું. સમાચાર September 20, 2020K D Bhatt કોરોનાનો નાશ થાય અને પ્રજાની સુખાકારી, તંદુરસ્તી જળવાઇ રહે તે માટે સોલા-ગોતા વિસ્તારના કોર્પોરેટર જ્યોત્સનાબેન પટેલે સોલા ખાતે આવેલા બહુચર માતાજીના મંદિરમાં હવનનું આયોજન કર્યું હતું. TejGujarati