શ્રાવણ વદ આઠમ ને બુધવારના રોજ રોહિણી નક્ષત્રમાં અડધી રાતે જે દિ તારો જન્મ થયેલો ત્યારે જેલમાં તાળાબંધી હતી ……
આજે પુનઃ એ જ યોગ સર્જાયો છે ; ફરક માત્ર એટલો જ છે …..
તે દિ તાળાબંધી જેલમાં હતી ; આજે મંદિરોમાં છે ….તે દિ તને
ઘેરનાર કંસ હતો….ને આજે
“કોરોના” છે…!
કંસનો તો તું કાળ બન્યો’ તો ..હવે
કોરોનાનો કાળ પણ બનીશ ને ?
JAI SHRI KRISHNA ?
