અમદાવાદ મા વધી રહેલ કોરોના સંકઁમણ ને ધ્યાન મા રાખી મણિનગર વિસ્તાર મા પોલિસ વિભાગ એ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર બંધ કરાવ્યા . ગુજરાત ભારત સમાચાર July 13, 2020K D Bhatt દક્ષિણ ઝોન મા આવેલ મણિનગર મા જે રીતે તંત્ર દ્દારા કોરોના ના સંકઁમિત ઓની વધતી જતી સંખ્યા ને નિયંત્રિત કરી શકાય અને તેની અસરો થી મુક્ત રહ્યી શકાય તે માટે તંત્ર એ નાગરિકો ના હિત મા નિણઁય ઓના અમલ ની શરુઆત કરી. TejGujarati