હાથીજણ માં આવેલા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સતત સાત દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

હાથીજણ માં આવેલા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સતત સાત દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.
ઉકાળા વિતરણ તા. 29/6/2020 થી 5/7/2020
સમય : સવારે 8.00 થી 10.00
સ્થળ: સોસાયટીના ગેટ પર, સિક્યુરિટી કેબીન પાસે.
કોઈ પણ એક વ્યક્તિએ પોતાના ઘરેથી ગ્લાસ/લોટો કે અન્ય કોઈ પણ નાનું વાસણ લઈને ઘરના તમામ સભ્યો માટે ઉકાળો લઈ જવાનો રહેશે. એક વ્યક્તિ માટે અંદાજીત 50 મિલી. ઉકાળો આપવામાં આવશે.

TejGujarati