⭕ *ગુજરાતમાં નવા 549 પોઝિટિવ કેસ નોંધાયા,26 લોકોનાં મોત ,604 લોકોને ડિસ્ચાર્જ કરાયા.24 કલાકમાં અમદાવાદ 235.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

⭕ *ગુજરાતમાં નવા 549 પોઝિટિવ કેસ નોંધાયા,26 લોકોનાં મોત ,604 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદ 235,સુરત 175, વડોદરા 42,જામનગર 12,ભરૂચ 11,ગાંધીનગર 10,ભાવનગર 8,નર્મદા 6,મહેસાણા 5,મહીસાગર-પંચમહાલ-કચ્છ-વલસાડ-નવસારી 4,ગીર સોમનાથ-સુરેન્દ્રનગર 3,સાબરકાંઠા-આણંદ-પાટણ-બોટાદ-છોટાઉદેપુર 2,અરવલ્લી-ખેડા-દાહોદ-અમરેલી 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 28429
● રાજ્યમાં કુલ મોત : 1711
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 20521

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 19386
•વડોદરા-1940
•સુરત-3540
•રાજકોટ-186
•ભાવનગર-208
•આણંદ-158
•ગાંધીનગર-580
•પાટણ-149
•ભરૂચ-162
•નર્મદા-59
‌•બનાસકાંઠા-167
‌•પંચમહાલ-144
•છોટાઉદેપુર-43
•અરવલ્લી-177
•મહેસાણા-220
•કચ્છ-117
•બોટાદ-76
•પોરબંદર-14
•ગીર-સોમનાથ-58
‌•દાહોદ-53
•ખેડા-123
•મહીસાગર-130
•સાબરકાંઠા-155
•નવસારી-53
•વલસાડ-75
•ડાંગ-4
•દ્વારકા-20
•તાપી-6
•જામનગર-147
•જૂનાગઢ-66
•મોરબી-10
•સુરેન્દ્રનગર-95
•અમરેલી-47 કેસ નોંધાયા

Update- 23.06.2020 7.30 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

TejGujarati