⭕ ગુજરાતમાં નવા 423 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,861 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

સમાચાર

⭕ *નવા 423 કેસમાં અમદાવાદમાં 314,સુરતમાં 39,વડોદરામાં 31,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 6,બનાસકાંઠામાં 3,રાજકોટમાં 3,સાબરકાંઠામાં 3,આણંદમાં 2,પોરબંદરમાં 2,ભાવનગરમાં 1,અરવલ્લીમાં 1,પંચમહાલમાં 1,મહિસાગરમાં 1,પાટણમાં 1,વલસાડમાં 1,સુરેન્દ્રનગરમાં 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 17217

● રાજ્યમાં કુલ મોત : 1063

● રાજ્યમાં કુલ સ્વસ્થ : 10780

⭕ જિલ્લા વાઈસ કેસ :

•અમદાવાદ-12494

•વડોદરા-1074

•સુરત-1659

•રાજકોટ-115

•ભાવનગર-122

•આણંદ-101

•ગાંધીનગર-285

•પાટણ-80

•ભરૂચ-40

•નર્મદા-18

•બનાસકાંઠા-114

•પંચમહાલ-89

•છોટાઉદેપુર-33

•અરવલ્લી-111

•મહેસાણા-120

•કચ્છ-80

•બોટાદ-59

•પોરબંદર-12

•ગીર-સોમનાથ-45

•દાહોદ-36

•ખેડા-69

•મહીસાગર-116

•સાબરકાંઠા-106

•નવસારી-25

•વલસાડ-40

•ડાંગ-2

•દ્વારકા-13

•તાપી-6

•જામનગર-54

•જૂનાગઢ-30

•મોરબી-4

•સુરેન્દ્રનગર-39

•અમરેલી-10 કેસ નોંધાયા

Update- 01.06.2020 7.30 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

TejGujarati