ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪. રાજ્યમાં ૨૩ દર્દીના મોત. સમાચાર May 9, 2020May 9, 2020tejgujarati ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪ રાજ્યમાં ૨૩ દર્દીના મોત ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા અમદાવાદમાં કોરોનાના ૨૦ દર્દીના મોત ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૮૦ નવા કેસ રાજ્યમાં કુલ કેસનો આંકડો ૭૭૯૭ એ પહોંચ્યો. TejGujarati