બિન સચિવાલય પરીક્ષા કેન્દ્ર આનંદ નિકેતન હાથીજણ ખાતે વિધાર્થીઓના કિંમતી સામગ્રી જેવીકે વોલેટ પાકીટ મોબાઈલ ચાવી ઘડિયાળ વગેરે મુકવા માટે કોઈ રૂમ કે અલગ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી આ બધી સામગ્રીઓ ખુલ્લા ચોકમાં મુકવામાં આવી હતી.
TejGujarati
બિન સચિવાલય પરીક્ષા કેન્દ્ર આનંદ નિકેતન હાથીજણ ખાતે વિધાર્થીઓના કિંમતી સામગ્રી જેવીકે વોલેટ પાકીટ મોબાઈલ ચાવી ઘડિયાળ વગેરે મુકવા માટે કોઈ રૂમ કે અલગ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી આ બધી સામગ્રીઓ ખુલ્લા ચોકમાં મુકવામાં આવી હતી.