પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર March 14, 2023tejgujarati પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો દંડ થશે આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઇ જઇ શકાશે સ્વચ્છતાને લઇ મંદિર ટ્રસ્ટીઓનો નિર્ણય TejGujarati