ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ સહીત પાંચ સદસ્યોંની કસ્ટોડિયન કમિટી નિમાઈ રાજપીપલા: ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈછે. આ કસ્ટોડિયન કમિટીમા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,વાઈસ ચેરમેન અજયસિંહ પરમાર, કમલેશભાઈ પટેલ,પૂર્વ વનમંત્રી શબ્દ શરણ […]

Continue Reading

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી રાજપીપલા:11 નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને છે.વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ડિરેક્ટરોએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. જયારે નાગરિક સહકારી બેંક રાજપીપળાના 74 વર્ષમાં પહેલી વાર મહિલાને વાઇસ ચેરમેન પદુ મળ્યું છે.વાઇસ ચેરમેન […]

Continue Reading

ગુજરાતમાં ઈથનોલ પ્લાન્ટ શરુ

ધારીખેડા ખાતે પોટાશ દાણાદાર ખાતરના પ્લાન્ટ નું ઉદ્ઘાટન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ગુજરાતમાં ઈથનોલ પ્લાન્ટ શરુ દરરોજ 45000 લીટર ઈથનોલનું ઉત્પાદન થશે રાજપીપલા:11 04/03/2023 ના રોજ શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., ધારીખેડા ખાતે પોટાશ દાણાદાર ખાતરના પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુંહતું . બાયોફ્યુઅલ ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન આપવા અને વધારવા માટે […]

Continue Reading

ગુજરાતમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ

ગુજરાતમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ 24 કલાકમાં કોરોનાના 30 કેસ નોંધાયા 24 કલાકમાં 6 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 રાજ્યમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ કોર્પો.માં 12 નવા કેસ નોંધાયા અમરેલીમાં 6 નવા કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા સુરત કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 2 નવા કેસ […]

Continue Reading

નાયબ માહિતી નિયામક તરીકે નર્મદાનો પદભાર સંભાળતા અરવિંદ મછાર

નાયબ માહિતી નિયામક તરીકે નર્મદાનો પદભાર સંભાળતા અરવિંદ મછાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જવાબદારીઓ અદા કરી. રાજપીપલા,તા 10 સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાન્નિધ્યમાં અરવિંદ મછારની નાયબ માહિતી નિયામક તરીકેની નિયુક્તિ જિલ્લા માહિતી કચેરી નર્મદા ખાતે થઈ છે. ગુજરાતની સાથે નર્મદા જિલ્લાની વણથંભી વિકાસ યાત્રાને વધુ તેજ રફ્તારથી આગળ […]

Continue Reading