ધન્ય છે આ ભક્તની સેવાને, પ્રમુખસ્વામી નગરમાં ૪૦ કરોડ કંપનીના માલિક છેલ્લા ૧૦૦ દિવસથી હાથમાં લાકડી લઇને ચોકીદારની સેવા આપી રહયા છે..
અમદાવાદના ઓગણજ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, પ્રમુખસ્વામી નગરના દર્શન માટે ભકતો લાખોની સંખ્યામાં નગરની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. જે ભક્તો પ્રમુખસ્વામી નગરની યાત્રા કરીને જાય છે તે દરેક લોકોને બસ એક જ વાતની અનુભૂતિ થયા કરે છે. આ શું વ્યવસ્થા કરી છે, પ્રમુખસ્વામી નગરમાં ૮૦ […]
Continue Reading