માર્ગ અકસ્માતોના કારણે યુવા વર્ગને સૌથી વધુ નુકશાન થઈ રહ્યું છે-કલેકટર
નર્મદા કલેકટરે કહ્યું,મે જે નિરિક્ષણ કર્યું છે તેમાં ખાસ કરીને યુવા વર્ગ ખૂબ જ ઝડપથી વાહનો ચલાવતા દેખાય છે. માર્ગ અકસ્માતોના કારણે યુવા વર્ગને સૌથી વધુ નુકશાન થઈ રહ્યું છે-કલેકટર સડક સુરક્ષા જીવન રક્ષા”ના સૂત્ર સાથે નર્મદા જિલ્લામાં ૩૩ માં “રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩” નો જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયેલો પ્રારંભ બેનર્સ અને પોસ્ટર્સ સાથે શહેરના […]
Continue Reading