મારવાડી યુવા સંગઠન (રજીસ્ટર) હૈદરાબાદ – સિંકદરાબાદ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથા નું આયોજન:- પ્રસ્તુત કર્તા:- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
મારવાડી યુવા સંગઠન (રજીસ્ટર) હૈદરાબાદ – સિંકદરાબાદ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે આજ રોજ સંપન્ન થયું. હૈદરાબાદ સ્થિત ગોષા મહેલ માં આવેલ વૃંદાવન ધામ નાં દ્રોપદી ગાર્ડન માં તા. ૨૫/૧૨/૨૦૨૨. થી તા.૩૧/૧૨/૨૦૨૨. થયું હતું જેની આજે પૂર્ણાહૂતિ થઈ. જેમાં યુવા મહિલા કથાકાર સુશ્રી દેવી સાત્વિકા ‘રાધા રમણ’ વૃંદાવન થી […]
Continue Reading