*યુવાનો ! દારુ પીને ઉજવણી કરવી તે યોગ્ય નથી – પ્રેમવત્સલદાસજી સ્વામી*
*કુમકુમ મંદિરના પ્રેમસ્વામીની યુવાનોને અપીલ…* *યુવાનો ! દારુ પીને ઉજવણી કરવી તે યોગ્ય નથી – પ્રેમવત્સલદાસજી સ્વામી* ૩૧ ડીસેમ્બરની ઉજવણી આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોવી જોઈએ. તા. ર૮ – ૧ – ૨૦રર બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ યુવાનોને તા.૩૧ ડીસેમ્બર આવતી હોવાથી સાવધાન રહેવા માટે અપીલ કરી હતી. […]
Continue Reading