એક જ રાતમાં બે ATM ને ચોરોએ નિશાન બનાવ્યા

*સાબરકાંઠા : વડાલીમાં ચોરોનો તરખાટ યથાવત* વડાલી શહેરમાં એકજ રાતમાં બે ATM ને ચોરોએ નિશાન બનાવ્યા ડોભાડા ચોકડી અને વડાલી શહેરમાં આવેલ SBI નાં ATM મશીન તોડી રોકડ રકમ લઇ ચોર ટોળકી પ્લાયન SBI બેંકના એ.ટી.એમ માંથી ચોરી કરી ચોર ટોળકીની તંત્ર ને ખૂલ્લી ચેલેન્જ શિયાળા ની કડકડતી ઠંડીમાં ચોરીના બનાવો યથાવત SBI બેંકનું ATM […]

Continue Reading

સુરતમાં પતિએ પત્નીને HIV પોઝિટિવ ઇન્જે. આપ્યાની ઘટના

બ્રેકિંગ ન્યૂઝ: સુરતમાં પતિએ પત્નીને HIV પોઝિટિવ ઇન્જે. આપ્યાની ઘટના સુરતમાં વિકૃત પતિની માનસિકતા આવી સામે રાંદેર પોલીસે આરોપી પતિની કરી ધરપકડ પતિએ પત્નીને HIV પોઝિટિવનું આપ્યું હતું ઈન્જેકશન પત્ની ભાનમાં આવતા પતિએ લોહીનું ઈન્જે.આપવાનું કહ્યું પત્ની બેભાન થતાં હોસ્પિટલ ખસેડાઈ પત્નીને મોતને ઘાટ ઉતારવા પતિએ માર્યુ હતુ ઇન્જેકશન પૂછપરછમાં HIV ઈન્જેકશન આપ્યાની પતિની કબૂલાત […]

Continue Reading

નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ,રવિ રજામાં 50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

નાતાલ પર્વેસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ,રવિ રજામાં 50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા 27મી ડિસેમ્બર થી આવનારા તમામ પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરાયો રાજપીપલા, તા 25 વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે હાલ નાતાલ પર્વને આવનારી 31મી ડિસેમ્બરના પર્વને કારણે પ્રવાસીઓની સંખ્યામાં અવિરત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને શનિ-રવિ બે દિવસમાં 50,000 […]

Continue Reading

આપણી સમાજ વ્યવસ્થામાં રંક હોય કે અમીર તમામ ગ્રાહક છે.

24 ડિસેમ્બર એટલે ગ્રાહક દિવસ. ગ્રાહક એટલે જે વસ્તુની ખરીદી કે સર્વિસ કે સુવિધા સામે આર્થિક ચુકવણી કરે. આપણી સમાજ વ્યવસ્થામાં રંક હોય કે અમીર તમામ ગ્રાહક છે. આમ, આપણને ગ્રાહકના હકક અને ફરજ યાદ અપાવતો દિવસ એટલે 24 ડિસેમ્બર. ગ્રાહક તરીકે આપણા કેટલાક હક્ક હોય છે જેમ કે – 1. સુરક્ષા મેળવવા માટે 2. […]

Continue Reading

શ્રેષ્ઠ,વરિષ્ઠ અને ઇષ્ટનાં કરેલા અપરાધમાંથી આપણને શંકર નામ મુક્ત કરે છે.

આપણા સુખની જન્મભૂમિ શિવચરણ રજ છે. રામચરિતમાનસમાં સત્-ચિત્ત-આનંદ ત્રણેય મળે છે. બીજા દિવસની કથા આરંભ પહેલા ગુજરાત-ભારત તેમજ અમરેલી જિલ્લાના પ્રતાપગઢના ગૌરવ સમા યુવા વૈજ્ઞાનિક અભિજીત સતાણી કે જેઓએ માનવ મગજમાં વિચારોનું કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ પર સંશોધન કર્યું,તેનું અભિવાદન તેમજ સન્માન થયું તથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો વિડીયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો. બાપુએ કહ્યું કે જેનામાં […]

Continue Reading

માધવપુર – ઘેડ ની મહાપ્રભુજી ની બેઠક માં આજે અન્નકૂટ થયો:- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

માધવપુર ઘેડ માં આજ રોજ તારિખ ૨૪/૧૨/૨૦૨૨. મહાપ્રભુજી ની બેઠક માં અન્નકૂટ નાં દર્શન હતાં. શ્રીમદ્ ભાગવત જી માં જેનો ઉલ્લેખ છે એ માધવપુર ઘેડ વિશે આપણે વાત કરી રહ્યાં છીએ. માધવપુર કેસોદ થી અને પોરબંદર થી જવાય છે. માંગરોળ થી માધવપુર નજીક પડે છે. માધવપુર માં માધવ રાયજી નાં રુક્મણીજી નો લગ્ન મહોત્સવ થાય […]

Continue Reading