PDEU એ DGH સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર બેસિન સંશોધન પ્રોજેક્ટ જીઓસાયન્ટિફિક ડેટા અર્થઘટન પર MOU પર હસ્તાક્ષર કર્યા

PDEU એ કચ્છ અને સૌરાષ્ટ્ર બેસિનના સંશોધન પ્રોજેક્ટ જીઓસાયન્ટિફિક ડેટા અર્થઘટન પર DGH સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. હસ્તાક્ષર સમારોહમાં ડીજીએચના એડીજી ડો લક્ષ્મા રેડ્ડી, પીડીઇયુ ડીજી ડો એસ એસ મનોહરન, ડાયરેક્ટર એસઓઇટી ડો અનિર્બિડ સિરકાર અને ડીન આર એન્ડ ડી ડો બી જી દેસાઇ હાજર હતા. એનડીઆરના વડા ડૉ. આશિત કુમાર અને વડા જી […]

Continue Reading

*ગાંધીનગર સેના મથક ખાતે એક્સ સર્વિસમેનની રેલી યોજાઈ. યુદ્ધ વીરો, વીર નારીઓ, વીર માતાઓનું સન્માન કરાયું*

ગાંધીનગર સેના મથક ખાતે એક્સ સર્વિસમેનની રેલી યોજાઈ. યુદ્ધ વીરો, વીર નારીઓ, વીર માતાઓનું સન્માન કરાયું ગાંધીનગર :ભારતીય સેના હંમેશા પૂર્વ સૈનિકો, વિધવાઓ અને વીર નારીઓના કલ્યાણ પ્રત્યે કેન્દ્રિત રહી છે તેમ મેજર જનરલ મોહિત વાધવાએ આજે ગાંધીનગર ખાતે આયોજિત એક્સ સર્વિસમેનની રેલીને સંબોધતા જણાવ્યું હતું. વિજય દિવસની ઉજવણી અંતર્ગત ભારતીય સેના દ્વારા આજે ગાંધીનગર […]

Continue Reading

*કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૧મી જયંતી ઉજવણી કરવામાં આવી.*

-*કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૧મી જયંતી ઉજવણી કરવામાં આવી.* -*40 ભાષામાં સ્વામિનારાયણ મહામંત્ર લખેલો ૬ ફૂટ લંબાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો.* તા. ૧૯ – ૧ર – ૨૦રર જાન્યુઆરી સોમવાર – માગશર વદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૧મી જયંતીની ઉજવણી […]

Continue Reading

*માસુમ બાળકોની સુરક્ષા કેટલી સુરક્ષિત? શું ફરી એક વખત મોરબી ની દુર્ઘટના સર્જાશે?*

લ્યો કરો વાત! રાજપીપલા રામગઢના ક્ષતિગ્રસ્ત જોખમી પૂલપરથી પસાર થતાં શાળેય બાળકો.. માસુમ બાળકોની સુરક્ષા કેટલી સુરક્ષિત? લોકોની અવરજ્વર માટે આ પૂલ ફરી ભયજનક સાબિત થઈ રહ્યો છે! જવાબદાર શિક્ષકો પણ આ જોખમી પૂલ પરથી બાળકોને પ્રવાસ માટે લઈ જતા કેટલું યોગ્ય?! રાજપીપલા, તા 18 રાજપીપલાથી રામગઢને જોડતો પૂલ ક્ષતિગ્રસ્ત બન્યો છે.ચોથી વખત ક્ષતિગ્રસ્ત થયેલ […]

Continue Reading