મંત્રીમંડળની શપથ વિધિ બાદ આજે જ યોજાશે કેબિનેટ બેઠક

5 વાગે યોજાશે કેબિનેટ બેઠક મંત્રીમંડળની શપથ વિધિ બાદ આજે જ યોજાશે કેબિનેટ બેઠક 5 વાગે યોજાશે કેબિનેટ બેઠક બેઠક માં તમામ મંત્રીઓના ખાતાની કરાશે જાહેરાત આ પણ વાંચો: https://tejgujarati.com/?p=97837

Continue Reading

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદયુરપ્પા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

ગાંધીનગર ખાતે મંત્રીમંડળની યોજાનાર શપથવિધીમા હાજરી આપવા માટે આવેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપપ્પા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદયુરપ્પા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી ગાંધીનગર ખાતે મંત્રીમંડળની યોજાનાર શપથવિધીમા હાજરી આપવા માટે આવેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપપ્પા પાદપૂજા કરીને ભાવાંજલી આપી. રાજપીપલા,તા 11 આ પણ વાંચો:https://tejgujarati.com/?p=97835 ગાંધીનગર ખાતે મંત્રીમંડળની યોજાનાર શપથવિધીમા હાજરી આપવા માટે […]

Continue Reading

અમદાવાદ બાપુનગર હીરા બજારમાં વહેલી સવારમાં બની ફાયરિંગ કરીને લૂંટની ઘટના.

અમદાવાદ બાપુનગર હીરા બજાર માં આવેલ ખોડીયાર ચેમ્બર જ્યાં વહેલી સવારમાં બની ફાયરિંગ કરીને લૂંટની ઘટના સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ અંદાજિત બે લાખ રૂપિયાની થઈ લૂંટ ફાયરિંગ કરનાર અજાણી વ્યક્તિ ફાયરિંગ કરીને અંદાજિત બે લાખ રૂપિયાની રોકડ લઈને ફરાર

Continue Reading

WGSHA Celebrated Annual Awards Day Ceremony 2022

  Manipal,  December 2022: Welcomgroup Graduate School of Hotel Administration (WAGSHA), a constituent unit of Manipal Academy of Higher Education celebrated its annual day awards ceremony on 6th December 2022. The event was held at Fortune Value view lawn, Manipal. Principal Dr. Chef K Thirugnanasambantham welcomed and escorted the chief guest Mr Sanjay Bose, Executive […]

Continue Reading

આપણો વંશ વસુધા વંશ છે.

  • પાંચયજ્ઞ-બ્રહ્મયજ્ઞ,દેવયજ્ઞ,પિતૃયજ્ઞ,ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ કરવા જોઇએ. • આંખ પાસે પાંચેય વિષયો-શબ્દ,સ્પર્શ,રસ,રૂપ,ગંધ છે. • વ્યાસપીઠ પરથી મળી સમગ્ર વિશ્વને રામજન્મની વધાઇ. સંસ્કાર નગરી ભાવેણાની ભૂમિ પરથી રામકથાના સાતમા દિવસે-પ્રારંભે ગઈકાલે વધુ એક વખત વિધાનસભામાં ચૂંટાયેલા જીતુભાઈ વાઘાણીએ વ્યાસપીઠની વંદના કરી અને કથા પ્રવાહમાં બાપુએ જણાવ્યું કે આપણા ધર્મગ્રંથોએ કહ્યું છે:એષ:આદેશ:એષ:ઉપદેશ: પણ આપણે તો માત્ર સંદેશ […]

Continue Reading

એન્જિએક્સ્પો 2022 અમદાવાદમાં 17-19 ડિસેમ્બરે તારીખે યોજાશે

      અમદાવાદઃ એન્જિનીયરીંગ ઉદ્યોગમાં મોટી કોન્ફરન્સ અને પ્રદર્શનને એક સાથે લઇ આવનાર એન્જિએક્સ્પો 2022 અમદાવાદમાં 17થી 19 ડિસેમ્બરે યોજાશે. આ ત્રણ દિવસીય મેગા-ઇવેન્ટ એન્જિનીયરીંગ ઉદ્યોગે તેમની અદ્યતન પ્રોડક્ટ્સ માટે ઉત્કૃષ્ટ તક પૂરી પાડશે. એન્જિએક્સ્પો 2022ને અભૂતપૂર્વ પ્રતિસાદ અને સમર્થન મળ્યુ છે અને તેમાં ભારતભરની વિવિધ ક્ષેત્રો અને ડોમેનની 500થી વધુ એન્જિનીયરીંગ કંપનીઓ ભાગ […]

Continue Reading

કોઈ બુદ્ધપુરુષનો જવાબ આપણો કેવટ છે

વહેતી નદીમાં પ્રાર્થના ભાવ ન દેખાય એને મંદિરમાં પણ ધક્કો જ થશે. ભાવેણાનાં મુઠી ઊંચેરા મહારાજાને મરણોત્તર ભારતરત્ન અને અહીંના એરપોર્ટને એમનું નામ મળે એવો શુભવિચાર મૂકતા બાપુએ આખી કથાનું સુફળ મહારાજાને અર્પણ કરીને પહેલ કરી. ગોળીબાર હનુમાનજીના ચરણોમાં,નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિતમાત્ર યજમાન જયંતભાઈ વનાણી-બુધા પટેલ અને પરિવાર દ્વારા ભાવનગર ખાતે નવદિવસીય […]

Continue Reading

ભારત-જર્મનીએ સ્કિલ એજન્ડાને લઇને પોતાની પાર્ટનરશીપ મજૂબત કરવા પર ભાર મૂક્યો

      · વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગને પ્રોત્સાહન આપવા માટે ઈન્ડો-જર્મન જોઈન્ટ વર્કિંગ ગ્રુપની 12મી બેઠક યોજાઈ               યુવાનોને યોગ્ય કૌશલ્યો સાથે સશક્તિકરણ કરીને તેમને યોગ્ય તકો ઉપલબ્ધ કરાવીને આર્થિક વિકાસને વેગ આપવા માટે વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગ(VET)ને પ્રોત્સાહન આપવા માટે આજે નવી દિલ્હીમાં ઈન્ડો-જર્મન જોઈન્ટ વર્કિંગ ગ્રુપની […]

Continue Reading