77મા સ્થાપના દિવસે 77યુનિટ રક્તદાન સાથે ગાયત્રી યજ્ઞનું આયોજન

રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલનો 77માંસ્થાપના દિવસ ઉજવાયો 77મા સ્થાપના દિવસે 77યુનિટ રક્તદાન સાથે ગાયત્રી યજ્ઞનું આયોજન રાજપીપલા, તા.25 એજ્યુકેશન ટ્રસ્ટ, રાજપીપલા સંચાલિત શ્રી નવદુર્ગાપરિસર સ્થાપના ના 77 મા વર્ષમા પ્રવેશ કરતા સંસ્થાનો સ્થાપના દિવસ ઉજવાયો હતોઆ પ્રસંગે નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી જેમાં શાળાના આચાર્યા રીનાબેન પંડ્યા સહીત અનેક લોકોએ રક્તદાન પણ કર્યું […]

Continue Reading

આઝાદી કાળથી નર્મદા જિલ્લાના આદિવાસીઓ ડોળીનું તેલ વાપરે છે

આઝાદી કાળથી નર્મદા જિલ્લાના આદિવાસીઓ ડોળીનું તેલ વાપરે છે મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી ડોળીમાંથી મળતુંતેલ આરોગ્ય વર્ધક ગણાય છે. ડોળી નું તેલ પીલવા રાજપીપલા ખાતે તેલ પિલવાની ઘન્ટીએ આદિવાસીઓની લાગી લાઈન. સાવ મફતમાં પડતું આરોગ્ય વર્ધક તેલ આદિવાસીઓ ઘર ઘર મા આખુ વર્ષ માટે ભરી રાખે છે. માલીશ માટે અને ખાવામા વપરાતું […]

Continue Reading

આઝાદી કાળથી નર્મદા જિલ્લાના આદિવાસીઓ ડોળીનું તેલ વાપરે છે

આઝાદી કાળથી નર્મદા જિલ્લાના આદિવાસીઓ ડોળીનું તેલ વાપરે છે મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી ડોળીમાંથી મળતુંતેલ આરોગ્ય વર્ધક ગણાય છે. ડોળી નું તેલ પીલવા રાજપીપલા ખાતે તેલ પિલવાની ઘન્ટીએ આદિવાસીઓની લાગી લાઈન. સાવ મફતમાં પડતું આરોગ્ય વર્ધક તેલ આદિવાસીઓ ઘર ઘર મા આખુ વર્ષ માટે ભરી રાખે છે. માલીશ માટે અને ખાવામા વપરાતું […]

Continue Reading

અમદાવાદ પરિમલ ગાર્ડન સામે કોમ્પ્લેક્સમાં આગનો બનાવ. કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હોવાના સમાચાર.

Breaking Newsઅમદાવાદસંજીવ રાજપૂત અમદાવાદ પરિમલ ગાર્ડન સામે કોમ્પ્લેક્સમાં આગનો બનાવ. કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હોવાના સમાચાર. ફાયર વિભાગની આશરે 10 ગાડીઓ ઘટના સ્થળે. આગને કાબુમાં લેવાની કામગીરી ચાલુ. આગ લાગવાનું કારણ અકબંધ. વધુ વિગતોની જોવાઇ રહી છે રાહ.

Continue Reading

જાપાન ની કંપની HiKOKI ઇન્ડિયા દ્વારા HIT-MIN બ્રાન્ડ ટૂલ્સની નવી વિસ્તૃત શ્રેણી લોન્ચ

HiKOKI ઇન્ડિયાએ 25મી જૂન 2022ના રોજ અમદાવાદમાં તેના સેકન્ડરી ચેનલ પાર્ટનર્સ માટે એક મીટનું આયોજન કર્યું હતું. ત્યાં HiKOKI પાવર ટૂલ્સ અને એસેસરીઝની રેન્જ ડિસ્પ્લેમાં હતી, તેની સાથે HIT-MIN બ્રાન્ડ ટૂલ્સની નવી વિસ્તૃત શ્રેણી પણ આ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી હતી. HiKOKI ની HIT-MIN બ્રાન્ડ OPP સેગમેન્ટને લક્ષ્ય બનાવે છે અને તેના વપરાશકર્તાઓમાં લોકપ્રિય […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’મા સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

DEEPAK JAGTAP (RAJPIPLA )NARMADA……………………………… સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’મા સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દેશની ખેલકુદ ઇકો સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવી ભારતને વિશ્વના ખેલકુદ નકશે ઉંચુ સ્થાન અપાવવાનો રોડ મેપ આ પરિષદ તૈયાર કરશે-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ–રાજપીપલા,તા 25મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને […]

Continue Reading

સાંસદના હસ્તે ધોરણ -૧ ના ૩૮ બાળકોને શાળા પ્રવેશ

કંઝાલ ગામે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ-૨૦૨૨ યોજાયો : સાંસદના હસ્તે ધોરણ -૧ ના ૩૮ બાળકોને શાળા પ્રવેશ : ૨ આંગણવાડીના ૫૧ ભૂલકાંઓને અપાવ્યો પ્રવેશ રાજપીપલા,તા 25 સમગ્ર નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં બુધવારથી પ્રારંભ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળાપ્રવેશોત્સવ– ૨૦૨૨ ના બીજા દિવસે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા તાલુકાના […]

Continue Reading

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહે આજે કેવડિયા, ગુજરાત ખાતે “આપત્તિ વ્યવસ્થાપન” પર સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહે આજે કેવડિયા, ગુજરાત ખાતે “આપત્તિ વ્યવસ્થાપન” પર સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારે આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે, તેને રાહત-કેન્દ્રિત, વહેલી ચેતવણી-કેન્દ્રિત, સક્રિય અને પ્રારંભિક તૈયારી-આધારિત બનાવી છે. રાજપીપલા, તા 25 કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

ભારતની આઝાદીની લડતનો ઈતિહાસ એક મહાકાવ્ય સમાન છે.

ધર્મ જાગૃતી કેન્દ્ર ધ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ ઉપક્રમે ગૌરવયાત્રાનું આયોજન કર્યું હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદની અનેક શૈક્ષણીક સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ યાત્રામાં એચ.એ. કોલેજના એન.એસ.એસ તથા એન.સી.સીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ગૂજરાત વિદ્યાપીઠથી આ ગૌરવયાત્રાની શરૂઆત કરી કોચરબ આશ્રમ તેનું સમાપન થયુ હતુ. આ પ્રસંગે એચ. એ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ […]

Continue Reading