World Sickle Cell Disease Day: Experts urge state to amplifyawareness of SCD

June 2022, Ahmedabad: Sickle cell disease (SCD), an inherited blood disorder, continues to remain a public health challenge in India. Characterized by repeated episodes of debilitating pain, it can lead to serious health complications including pneumonia, bloodstream infections, stroke, and acute & chronic pain. India is estimated to have the second-highest burden of SCD after […]

Continue Reading

Yoga adds years to your life, and life to your years. It was great to perform yoga in Uganda and take part in the International Day of Yoga celebrations on Tuesday.   Yoga not only helps the body, but also boosts the mind and spirit. The International Day of Yoga is playing a big role […]

Continue Reading

જૈન પ્રશ્નઃ- અષ્ટપ્રકારી પૂજની વિધિ-અવિધિ સું છે જાણો છો ?

પૂજા વિધિ ગાયના શુદ્ધ દૂધથી બન્ને હાથથી કળશને પકડી ભાવથી મૌનપણે મેરૂશિખર મનમાં બોલતાં, અભિષેક કરવો. અભિષેક મસ્તકથી કરવો, પછી પાણીથી અભિષેક કરી ત્રણ અંગલૂછણાં કરવા. પાણી રહે નહિ તેમ ધીમે ધીમે ભગવાનને કોરા કરવા. બનતી કોશિશે વાળાકુંચીનો ઉપયોગ ન કરવો. ચંદનથી વિલેપન કરવું. પછી નવાંગીપૂજા કરવી, લંછન-પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘાદિથી પૂજા ન કરાય. પ્રભુના હાથમાં […]

Continue Reading

એરંડા (દિવેલા) 54,000 પુળા સળગાવી દેતા ભારે નુકશાન

હજરપુરા સીમમા એરંડા (દિવેલા) 54,000 પુળા સળગાવી દેતા ભારે નુકશાન કિ.રૂ.૧,૫૪,૦૦૦/-નું નુકશાન રાજપીપલા, તા 21 નાંદોદ હજરપુરા સીમમા એરંડા (દિવેલા) 54,000 પુળા સળગાવી દેતા ભારે નુકશાન અંગેની પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ મથકમા નોંધાઈ છે.આ અંગે ની ફરિયાદીયકીનકુમાર હસમુખભાઈ પટેલ રહે હજરપુરાએ આરોપીઓ(૧) દિપકભાઈ હર્ષદભાઈ પટેલ (૨) દિપકભાઈ ભાઈલાલભાઈ પટેલ (૩) ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલ(૪) ભીખુભાઈ પરસોત્તમભાઈ […]

Continue Reading

રાજ્યમાં કોરોનાના 407 કેસ નોધાયા

રાજ્યમાં કોરોનાના 407 કેસ નોધાયારાજ્યમાં આજે કોરોનાથી કોઈ મોત નહીરાજ્યમાં આજે 190 કોરોના દર્દી સાજા થયાઅમદાવાદમાં સૌથી વધુ 210 કેસસુરતમાં 57 કેસ નોધાયાવડોદરામાં આજે કોરોનાના 41 કેસગાંધીનગરમાં 16, વલસાડમાં 78 કેસભાવનગરમાં 11, ભરૂચમાં 7 કોરોના કેસબનાસકાંઠામાં, કચ્છ અને મહેસાણામાં 4 – 4 કેસ

Continue Reading

અમદાવાદની એલજીમાં બાઉન્સરની દાદાગીરી

અમદાવાદસંજીવ રાજપૂત અમદાવાદની એલજીમાં બાઉન્સરની દાદાગીરી અમદાવાદના મણિનગર એલ જી હોસ્પિટલમાં ફરજ પરના બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ જોવા મળી રહ્યો છે વિડીયો ક્યારનો અને ક્યાંનો તેની કોઈ પુષ્ટિ કરતા નથી. લોકચર્ચા તેમજ સૂત્રો મુજબ ધીરજ હાઉસીગમાં રહેતા એક દપંતી એલ જી હોસ્પિટલમાં પેટ ના દુ:ખાવા ની ફરિયાદ સાથે […]

Continue Reading

જમીન સંપાદન થતાં ખેડૂતોને જમીનના ઓછા ભાવ મળવાની ભીતિ સેવતા નર્મદાના ખેડૂતો

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી તેની આજુબાજુના વિસ્તારની જમીનોના ભાવ ઊંચકાયા ભદામ વાવડી બાયપાસ માટે જમીન સંપાદન થતાં ખેડૂતોને જમીનના ઓછા ભાવ મળવાની ભીતિ સેવતા નર્મદાના ખેડૂતો નાંદોદમાં સંપાદિત જમીનોનું વળતર પેટે રૂ.1000થી 1200 સ્ક્વેર ફૂટનો ભાવ ચૂકવવાની કરી માંગ માર્ગ અને મકાન મંત્રીપૂર્ણેશ મોદી, સાંસદ ગીતાબેન રાઠવાને કરાઠા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર રાજપીપલા, […]

Continue Reading

કેવડિયા- એકતાનગર સ્ટેચ્યૂ ઑફ યુનિટી નજીક ૩.૧ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો.

કેવડિયા- એકતાનગર સ્ટેચ્યૂ ઑફ યુનિટી નજીક ૩.૧ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો. ભૂકંપનુંકેન્દ્રબિંદુ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમથી માત્ર ૧૨ કિમી દૂર મહારાષ્ટ્રબોર્ડર નજીક માથાસર ગામ પાસે જણાયું મહારાષ્ટ્ર બોર્ડર આવેલા ગામપાસે ધરતીકંપની ડેપ્થ ૭ કિ.મી.ની નોંધાઈ રાજપીપલા :તા.22 સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયા વિસ્તારમાં કેવડીયા નજીક ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો . […]

Continue Reading

યોગ થકી વિશ્વશાંતીનું નિર્માણ થઇ શકે : સંજય વકીલ.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ ધ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. કોલેજના એન.એસ.એસ તથા એન.સી.સી યુનીટના વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વ્યકતીના શારીરીક તથા માનસીક વિકાસ માટે યોગ કરવો જરૂરી છે. આજે ફાસ્ટફ્રુડના સમયમાં અનેક પ્રકારની બીમારીઓએ ભરડો લીધો છે તેનું મુખ્ય […]

Continue Reading

વધેલી દાળને ફેંકશો નહિં, આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘પરાઠા’,

વધેલી દાળને ફેંકશો નહિં, આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘પરાઠા’, વધેલી દાળના પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. તો હવે તમે પણ વધેલી દાળને ફેંકશો નહિં અને આ રીતે એમાંથી પરાઠા બનાવો. મહિલાઓ રસોઇ બનાવે ત્યારે અનેક બાબતોનું ધ્યાન રાખતી હોય છે. જો કે ગમે તેટલી રસોઇ માપથી બનાવો તો પણ ઘણી વાર રસોઇ […]

Continue Reading