प.पू. आचार्य भगवंत श्री योगतिलकसूरीश्वरजी म. सा. के समुदाय के साध्वीजी भगवंत श्री शास्त्रज्ञाश्रीजी म.सा. का आज Accident में कालधर्म हो गया!

प.पू. आचार्य भगवंत श्री योगतिलकसूरीश्वरजी म. सा. के समुदाय के साध्वीजी भगवंत श्री शास्त्रज्ञाश्रीजी म.सा. का आज 20 June 2022 सुबह पाली से 15 कि.मी. पहले Accident में कालधर्म हो गया! जय जय नंदा… जय जय भद्दा…

Continue Reading

નર્મદા જિલ્લામાં ૧૧ સ્થળોએ યોગ પ્રશિક્ષકો દ્વારા અપાઈ રહેલી યોગની તાલીમ

વિશ્વ યોગ દિવસ” ની SOU એકતાનગર ખાતે જિલ્લાકક્ષા સહિત જિલ્લાભરમાં થનારી ઉજવણી માટે જિલ્લા પ્રસાશન દ્વારા તડામાર તૈયારીઓ : નર્મદા જિલ્લામાં ૧૧ સ્થળોએ યોગ પ્રશિક્ષકો દ્વારા અપાઈ રહેલી યોગની તાલીમ “આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં ૭૫ આયકોનીક સ્થળોએ થનારી“વિશ્વ યોગ દિવસ” ની ઉજવણીમાં ગુજરાતના ચાર સ્થળોમાં SOU-એકતાનગરનો સમાવેશ કરાયો રાજપીપલા,તા.19 “આઝાદી કા અમૃત” મહોત્સવ […]

Continue Reading

વડોદરામાં વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાકક્ષાના કાર્યક્રમ

વડોદરામાં વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રૂા.૬૩૫.૧૬ કરોડના ખર્ચે ૫૨૯૩ જેટલાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના આવાસોનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે આવાસના લાભાર્થીઓને ચાવી/પ્રતિકૃતિનું વિતરણ રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ રાજપીપલા,તા19 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરા ખાતે “ગુજરાત […]

Continue Reading

જ્યારે કોઈ સાધુ ભજન કરે છે ત્યારે સાધનસંપન્ન લોકોને ખૂબ જ તકલીફ થાય છે. સંસારી ચીજ બદલે છે અને સાધુ ચિત્ત બદલે છે.

  દરેક સંસારીએ દિવસના સંસારી બની અને રાત્રિના સંન્યાસી બનીને જીવવું જોઈએ. બાપ વિશ્વાસ અને શ્રદ્ધા મા છે. જો બાપ હાજર-હયાત નથી તો એનું સ્મરણ કરો અને હાજર છે તો એની સેવા કરો:ફાધર્સ ડે પર બાપુની યુવાઓને શીખ. વ્યાસ ગુફા,માણા ગામ,બદ્રીનાથધામથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે બાપુએ કહ્યું કે એક એવો પ્રશ્ન છે કે અમે આપની […]

Continue Reading

“ફાધર્સ ડે” પર શહેરના રોહન જરદોશે આપ્યો અનોખો મેસેજ

    19 જૂનના આજના દિવસને “ફાધર્સ ડે” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ પિતાને સમર્પિત છે. ત્યારે શહેરના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત અને જેમના જીવનમાં હંમેશા ફાધરનું મહત્વ અનેરું રહેલું છે તેવા યુવા બિઝનેસમેન એવા રોહન જરદોશે ફાધર્સ ડે પર વિશેષ મેસેજ આપ્યો હતો. રોહન જરદોશે કહ્યું હતું કે, “આપણે જે રીતે ઈશ્વરને સર્વથી ઉપર […]

Continue Reading

ભોલા જ્યોતિષ સંઘ દિલ્હી દ્વારા જ્યોતિષાચાર્ય પ્રશાંત વ્યાસને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.

ભોલા જ્યોતિષ સંઘ દિલ્હી દ્વારા જ્યોતિષાચાર્ય પ્રશાંત વ્યાસને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.

Continue Reading

પપ્પા.. – સૂચિતા ભટ્ટ. ” કલ્પનાનાં સુર.”

મને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે પપ્પા મને તેમની આંગળી પકડી મંદિર લઈ જતા હું પપ્પાને કહેતી પપ્પા આપણે મંદિર શા માટે જઈએ છીએ ત્યારે પપ્પા કહેતા બેટા જિંદગીમાં ક્યારેય કઈ ના સુજે ત્યારે ભગવાનને એક અરજી તો આપી જ દેવાની. પછી તેને મંજુર કરવી કે ના કરવી તે તેના હાથની વાત છે […]

Continue Reading

લો ગાર્ડનમાં યોજાયો મોબીગ્રાફીનો વર્કશોપ.

આજે મોબીગ્રાફીનો વર્કશોપ લો ગાર્ડનની અંદર રાખ્યો હતો સવારે સાત વાગ્યે લગભગ પછી આ વર્કશોપમાં હાજર રહ્યા હતા જેમને અમે ફોટો ગ્રાફી નું બેઝિક નોલેજ સાથે મોબાઇલ ફોટોગ્રાફી કેવી રીતે કરી શકાય તેના તેનો અમે બધા સ્ટુડન્ટને પ્રેક્ટિસ કરાઈ હતી બધા સ્ટુડન્ટ્સ આ વર્કશોપમાં ખુબજ દિલથી ફોટોગ્રાફી કરી હતી જેના અદભુત ફોટા પાડ્યા હતા આ […]

Continue Reading