બદરીનાથધામની વ્યાસગુફાથી ૮૯૭મી રામકથાનો આરંભ.
વિશ્વાસ અચલ,શિતલ અને ધવલ હોવો જોઇએ. આગ્રહમુક્ત સંગ્રહ ખૂબ મોટી સમસ્યાઓનો ઉકેલ છે. વ્યાસ આદિ કવિ પુંગવ નાના; જિન્હ સાદર હરિ સુજસ બખાના. બ્યાસ આદિ કવિબર્જ બખાની; કાગભુશુંડિ ગરુડ કે હીકી. આ પંક્તિઓને કેન્દ્રમાં રાખીને ઉત્તરાખંડનાં હિમાલયની અતિ ઊંચાઇ પર ભગવાન બદરીનાથ ધામની પુરાતન વ્યાસગુફાનાં સાનિધ્યમાં માણા ગામ ખાતે કોરોનાનાં નિયમોના ચુસ્ત પાલન […]
Continue Reading