બદરીનાથધામની વ્યાસગુફાથી ૮૯૭મી રામકથાનો આરંભ.

  વિશ્વાસ અચલ,શિતલ અને ધવલ હોવો જોઇએ. આગ્રહમુક્ત સંગ્રહ ખૂબ મોટી સમસ્યાઓનો ઉકેલ છે.   વ્યાસ આદિ કવિ પુંગવ નાના; જિન્હ સાદર હરિ સુજસ બખાના. બ્યાસ આદિ કવિબર્જ બખાની; કાગભુશુંડિ ગરુડ કે હીકી. આ પંક્તિઓને કેન્દ્રમાં રાખીને ઉત્તરાખંડનાં હિમાલયની અતિ ઊંચાઇ પર ભગવાન બદરીનાથ ધામની પુરાતન વ્યાસગુફાનાં સાનિધ્યમાં માણા ગામ ખાતે કોરોનાનાં નિયમોના ચુસ્ત પાલન […]

Continue Reading

શ્રી ગુજરાતી સેવા મંડળમાં થયું પૂર્ણાનંદ સત્સંગનું આયોજન:- ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

શ્રી ગુજરાતી સેવા મંડળ માં થયું પૂર્ણાનંદ સત્સંગ નું આયોજન:- સિકંદરાબાદ સ્થિત ગુજરાતી સમાજ શ્રી ગુજરાતી સેવા મંડળ માં પૂર્ણાનંદ સત્સંગ નું આયોજન તા.૧૬ મી જુન નાં રોજ કરવામાં આવ્યું હતું.એમા સદગુરુ શ્રી રમેશ જી અને ગુરુમાં પધાર્યા હતાં. હૈદરાબાદ- સિકંદ્રાબાદ સ્થિત વિભિન્ન સંસ્થાઓ નાં માનવંતા સત્સંગીઓ સભામાં હાજરી આપી હતી. પરમ પૂજ્યા ગુરુ મા […]

Continue Reading

૭૧.૭૨૫ કિલો અફીણના પોષ ડોડાના મુદ્દામાલ પ્રકરણમાબે આરોપીઓને ૧૦-૧૦વર્ષની સજા

સાગબારા ઘનશેરા ચેકપોસ્ટ ખાતે ઇન્ડીગો ગાડીમાં ૭૧.૭૨૫ કિલો અફીણના પોષ ડોડાના મુદ્દામાલ પ્રકરણમાબે આરોપીઓને ૧૦-૧૦વર્ષની સજા બન્ને આરોપીઓ બાબુલાલવિશનોઇ તથા રમેશભાઇ વિશનોઇ બંનેને રૂા.૧૦૦,૦૦૦/-નો દંડ. રાજપીપલા, તા.18 ઘનશેરા ચેકપોસ્ટ સાગબારા ખાતે પ્રોહીબીશન અંગે નાકાબંધીમાં હતાં તે દરમ્યાનપી.એસ આઇ વાય એસ. શીરસાઠ તથા એસ.ઓ. જી શાખાના પી.એસ.આઇ એચ.જીભરવાડને ધનશેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેંકીંગ દરમ્યાન ટાટા ઇન્ડીગો […]

Continue Reading

ખેડુતો દ્વારા કૃષિ તેમજ વિજળી સહીતની વિવિઘ રજૂઆતોનો ઉકેલ

નર્મદા વન ડે – વન ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમનો પડઘો ખેડુતો દ્વારા કૃષિ તેમજ વિજળી સહીતની વિવિઘ રજૂઆતોનો ઉકેલ ઉર્જામંત્રી મુકેશભાઈ પટેલ સાથે સાંસદ મનસુખ વસાવાએ વીજળીને લગતા પ્રશ્નોની કરી ચર્ચા રાજપીપલા, તા18 ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના ‘વન ડે – વન ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમમાંખેડુતો દ્વારા કૃષિ તેમજ વિજળી સહીતની વિવિઘ રજૂઆતો કરવામાં […]

Continue Reading

પર્યાવરણની સુરક્ષા એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે

        પ્લાસ્ટિક રસ્તાની બન્ને બાજુ ફેલાયેલું પડ્યું છે. પ્લાસ્ટિકની થેલીઓના કચરાથી આખો દેશ ખદબદી રહ્યો છે. આ જ પ્લાસ્ટિક ગાયો વગેરેના પેટમાં જઈને તેમને રોગગ્રસ્ત અને મૃતપ્રાય બનાવે છે. પ્લાસ્ટિકવાળી જમીન નકામી બની જાય છે. પ્લાસ્ટિક વર્ષો સુધી ડીકમ્પોઝ થતું નથી. તેની ગંદકીથી અનેક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને રોગો ફેલાય છે. […]

Continue Reading

Exclusive : અગ્નિપથમાં ભડકે બળી છે દેશની સંપત્તિ, કરોડોના નુકશાનનું જવાબદાર કોણ ? 

ભારત સરકર દ્વારા જ્યારથી અગ્નિપથની જાહેરાત કરી ત્યારથી દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં દંગાફસા શરૂ થયા હતા જેમાં દેશની સંપત્તિને કરોડોનું નુકશાન થયું છે. અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. આમાં સૌથી વધુ નુકસાન રેલવેને થયું છે. દેશના ઘણા રાજ્યોમાં ખાસ કરીને બિહારમાં ઘણી ટ્રેનોને સળગાવી દેવામાં આવી છે. શું તમે જાણો છો […]

Continue Reading

Exclusive : અગ્નિપથમાં ભડકે બળી છે દેશની સંપત્તિ, કરોડોના નુકશાનનું જવાબદાર કોણ ? 

ભારત સરકર દ્વારા જ્યારથી અગ્નિપથની જાહેરાત કરી ત્યારથી દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં દંગાફસા શરૂ થયા હતા જેમાં દેશની સંપત્તિને કરોડોનું નુકશાન થયું છે. અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. આમાં સૌથી વધુ નુકસાન રેલવેને થયું છે. દેશના ઘણા રાજ્યોમાં ખાસ કરીને બિહારમાં ઘણી ટ્રેનોને સળગાવી દેવામાં આવી છે. શું તમે જાણો છો […]

Continue Reading