ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ

ગાંધીનગરસંજીવ રાજપૂત ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે માતાને અચૂક મળે છે ત્યારે આજે તેમની માતા હીરાબાનો 100 મો જન્મદિવસ છે ત્યારે તેમને મળવા રાજભવનથી માતાના ઘેર રાયસણ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કારમાંથી ઉતરતા સમયે તેમના […]

Continue Reading

લગ્નવિધિ. – નીતિન ભટ્ટ.

લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર પ્રકાશ પાડ્યો છે. લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ […]

Continue Reading

*‼ !!卐!! લગ્ન !!卐!! ‼* – નીતિન ભટ્ટ.

Was~~~ ભવાની મંદિર -મહુવા ~~~ ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર. — લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે. તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મક હતા. તેમને સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી. જેમાં મોટા પુત્રનું નામ રુકમય અને પુત્રીનું નામ […]

Continue Reading

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતી ઇરાનીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઇ ઝોનલ-સબ ઝોનલ મીટ

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતી ઇરાનીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઇ ઝોનલ-સબ ઝોનલ મીટ એકતાનગર ખાતે ગુજરાત રાજયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજના અંતર્ગત થયેલ ૮ વર્ષની કામગીરીની સમીક્ષા કરી રાજપીપલા,તા 17 એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ અંતર્ગત કેન્દ્ર સરકારના ૮ […]

Continue Reading

નર્મદા જિલ્લાનાં સુલતાનપુરા ગામનો ગરૂડેશ્વર તાલુકામાં સમાવેશ

નર્મદા જિલ્લાનાં સુલતાનપુરા ગામનો ગરૂડેશ્વર તાલુકામાં સમાવેશ : સુલતાનપુરાના ગ્રામજનોને હવે ઇ-ધરા સંબંધી અરજીઓ તથા કામગીરી માટેની સુવિધાગરુડેશ્વર તાલુકા ખાતે ઉપલબ્ધ થશે રાજપીપલાતા.17 સરકારશનાં મહેસૂલ વિભાગનાં જાહેરનામા ક્રમાંક તા.૧૮-૦૨-૨૦૧૪ થી નર્મદા જિલ્લામાં આવેલ નાંદોદ તાલુકાનું વિભાજન કરી, નવા ગરૂડેશ્વર તાલુકા ( મુખ્યમથક : ગરૂડેશ્વર) ની રચના કરવામાં આવેલ છે. જેમાં સુલતાનપુરા ગામનો સમાવેશ ગરૂડેશ્વર તાલુકાનાં […]

Continue Reading

અમદાવાદમાં બની આગની ઘટના. કાપડ માર્કેટમાં લાગી આગ.

BREAKING NOW સંજીવ રાજપૂત અમદાવાદમાં બની આગની ઘટના. કાપડ માર્કેટમાં લાગી આગ. અમદાવાદમાં આગ ની ઘટના બનવા પામી છે. મળતા સમાચાર મુજબ અમદાવાદ કાલુપુર પાસે BBC કાપડ માર્કર્ટમાં આગ લાગી છે. ફાયર ટિમ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા છે. ફાયર વિભાગની 4 થી વધુ ગાડી ઘટના સ્થળે […]

Continue Reading

ઈડી વિરુદ્ધ જામનગર કોંગ્રેસના ધરણા

જામનગરસંજીવ રાજપૂત ઈડી વિરુદ્ધ જામનગર કોંગ્રેસના ધરણા જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર ના ઈ ડી વિભાગ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરેલ્ડ કેસમાં કરવામાં આવતી સતત કનનડગત અને કોંગ્રેસ પક્ષના મુખ્ય મથકે પોલીસના અનાધિકૃત પ્રવેશ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોરની સૂચના મુજબ […]

Continue Reading

સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે ‘અગ્નિપથ’ યોજનાને મંજૂરી આપવામાં આવી.

ગાંધીનગરસંજીવ રાજપૂત ભારતના યુવાઓ માટે દેશ સેવાનો અમૂલ્ય અવસર આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથના આધારે 4 વર્ષ માટે દેશના અગ્નિવીર બની શકો છો. સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે ‘અગ્નિપથ’ યોજનાને મંજૂરી આપવામાં આવી. આ વર્ષમાં 46,000 અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 14 જૂન 2022ના રોજ ભારતીય યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા આપવા […]

Continue Reading

સિટીએમ વ્યાપારીઓનો બંધ સાથે વિરોધ.

અમદાવાદસંજીવ રાજપૂત સિટીએમ વ્યાપારીઓનો બંધ સાથે વિરોધ. અમદાવાદના સિટીએમ સર્કલ પર ના બેરીકેડ દુર કરવા વેપારીઓએ બંધ પાળ્યું હતું. આશરે૬૦૦ થી વધુ વેપારીઓએ પોતાના ધંધોરોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો.ટ્રાફિક વિભાગ એ એક માસ થી નેશનલ હાઈવે નંબર આઠ પર સિટીએમ સાઇકલ પર લાંબા અંતરના બેરીકેડ મુકયા છે જેના લીધે વાહનચાલકો સહિત સ્થાનિક નાગરિકો ને […]

Continue Reading