40 વર્ષ થી ઓછી ઉંમર ના લોકો ને ખાસ વાંચવુ.. 5 મિનિટ સમય કાઢી વાંચવા જેવો લેખ..

હાલની પરિસ્થિતિમાં બંધબેસતી આ વાત છે… પરિવારોમાં 1G, 2G, 3G, 4G અને 5G….! આપણા પરિવારોમા આજે જે કાંઈ સાધન સગવડ કે પૈસે ટકે સુખી સંપન્ન છીએ એમાં છેલ્લી ચાર ચાર પેઢીઓની અથાગ મહેનત, લગન ,પરસેવો અને પરિશ્રમના પરિણામે છીએ. આજે ગાડી બંગલામાં પહોંચતા ચાર ચાર પેઢીઓ હોમાઈ ગઈ છે. અને એ પણ કોઈ સીધા સરકારી […]

Continue Reading

રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે થી હથીયાર સાથે બે આરોપીને ઝડપી પાડયા

પાટણ રાધનપુર રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે થી હથીયાર સાથે બે આરોપીને ઝડપી પાડયા પાટણ એસોજી એલસીબી અને રાધનપુર પોલીસ એ બે દેશી કટા અને એક પીસ્તોલ અને ૧૦/ કાટીસ સહિત ત્રણ હથીયાર સાથે બે આરોપીને ઝડપી પાડતી પાટણ એસોજી ૫૨૦૦૦/ હજાર ની કિંમત ના હથીયાર પકડી પાડી રાધનપુર પોલીસ સ્ટેશને ખાતે સોંપવામાં આવેલ […]

Continue Reading

ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં થયું મડર

બ્રેકિંગ ન્યુઝ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં થયું મડર ગતરાત્રીના રોજ ડીસાના ગાયત્રીનગરમાં થયું મડર ડીસા શહેરમાં વધી રહ્યો છે આતંક બે દિવસ અગાઉ ડીસા નહેરુ નગર ટેકરા વિસ્તારમાં માત્ર વીસ રૂપિયાની લેવડદેવડ થયું હતું મર્ડર અને આજરોજ ગાયત્રીનગરમાં ૭૦૦ રૂપિયાની લેવડદેવડ માટે કરાયું મર્ડર ડીસા શહેર દક્ષિણ પીઆઇની સુજબુજ ના લીધે ચાર શકમંદોને તાત્કાલિક […]

Continue Reading

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયા ના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયા ના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું ઇ–ભૂમિપૂજન કર્યું હતું રૂ. ૧૧૮ કરોડના ખર્ચ બનનારુ સીસરાણા સબ સ્ટેશન બનાસકાંઠા જિલ્લાના ૨૪ હજાર ખેડૂતો સહિત કુલ ૧ લાખ ૨૦ હજાર ગ્રાહકોને સતત વીજ પૂરવઠો […]

Continue Reading

કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં જામનગર જિલ્લા બીજેપી દ્વારા પત્રકારો સાથે સંવાદ કાર્યકમનું કરાયું આયોજન.

જામનગરસંજીવ રાજપૂત કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં જામનગર જિલ્લા બીજેપી દ્વારા પત્રકારો સાથે સંવાદ કાર્યકમનું કરાયું આયોજન. કેન્દ્ર સરકારને 8 વર્ષ પૂર્ણ મુદ્દે જામનગર ખાતે પ્રેસ જામનગર મહાનગર જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થતા સુશાસન ગરીબ કલ્યાણના અનુસંધાને કરવામાં આવેલ કાર્યો અને સિદ્ધિના ઉપલક્ષમાં પત્રકારો સાથે પ્રેસવાર્તા સાથે સંવાદ કાર્યક્રમનું શહેર […]

Continue Reading

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરીણામ જાહેર…. 86.91% પરીણામ બોર્ડ જાહેર કર્યુ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરીણામ જાહેર 86.91% પરીણામ બોર્ડ જાહેર કર્યુ 1064 શાળાઓનુ 100% પરીણામ પરીક્ષા દરમિયાન 2544 ગેરરીતિના કેસ નોધાયા હતા

Continue Reading

આર્ય સમાજના લગ્ન પ્રમાણપત્રને કાનૂની માન્યતા આપવાનો SCનો ઇન્કાર

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. કોર્ટ સમક્ષ અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

Continue Reading

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આગામી અઠવાડિયે જાહેર થશે

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આગામી અઠવાડિયે જાહેર થશે પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે

Continue Reading