આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: વર્ષ 2021-22માં લગભગ 5 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી.

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: વર્ષ 2021-22માં લગભગ 5 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી. અમદાવાદ: અમદાવાદનું સાયન્સ સિટી 5 લાખ મુલાકાતીઓના અવિરત પ્રવાહ સાથે ગુજરાતનું વિજ્ઞાન પ્રવાસનનું લોકપ્રિય સ્થળ બન્યું છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અમદાવાદના સાયન્સ સિટીની એક ઝલક અહીં પ્રસ્તુત છે. 28 ફેબ્રુઆરી, એટલે કે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ છે. ભારતના નોબલ પુરસ્કાર વિજેતા […]

Continue Reading

ક્યારેય પૂર્ણ થવાનો દાવો ન કરીએ કારણ કે જ્યારે પણ દાવો કરીશું કોઈક રાહુ પકડી લેશે.

  • અત્યારે સનાતનધર્મ રૂપી દિપકને પોષણ અને રક્ષણ મળે એ જરૂરી છે. • છઠ્ઠા દિવસની કથામાં બાપુએ જણાવ્યું કે દિપ-દિપક બાબતના એક સરસ શ્લોકથી આજે કથાનો આરંભ કરીએ: સંધ્યાકાળે જેને પ્રદોષકાળ પણ કહે છે એ વખતે ચંદ્ર જગતનો દીપક છે.પ્રભાત સૂર્ય સવારનો દીપક છે અને ત્રણે લોકમાં ધર્મ દીપક છે એ જ રીતે બધા […]

Continue Reading

21મું ટિફિન’ની ડિલિવરી હવે થઈ રહી છે તમારા ઘરે, શેમારૂમી 3 માર્ચે પહોંચાડશે ટિફિન આપના સુધી

      જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સિનેમાની નવી ઓળખ બનાવી, જુદા જુદા 5 આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આપણી માતૃભાષાનો ડંકો વગાડ્યો તે ફિલ્મ એટલે કે ‘21મું ટિફિન’ હવે તમે ઘરે બેઠા માણી શક્શો.       જે ફિલ્મે ગુજરાતી સિનેમાને એક નવા સ્તરે પહોંચાડ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સિનેમાની નવી ઓળખ બનાવી, જુદા જુદા […]

Continue Reading

Manipal Academy of Higher Education and bioMérieux to establish Center of Excellence in Antimicrobial Resistance and Antimicrobial Stewardship in South Asia

    Partnership to deliver high-value solutions, expertise, and service in Antimicrobial Stewardship to improve patient care       Manipal, Udupi, Karnataka, India – February  2022 — Manipal Academy of Higher Education and bioMérieux announced the signature of the framework agreement to create a Center of Excellence for Antimicrobial Resistance and Antimicrobial Stewardship. This […]

Continue Reading

પનઘટ,મરઘટ,જમઘટ અને ઘૂંઘટરૂપી વ્યાસપીઠ સમસ્યાઓનાં સમાધાન આપે છે. વ્યક્તિ મરી જાય અને ઇચ્છા રહી જાય એ મૃત્યુ છે અને ઇચ્છા મરી જાય અને વ્યક્તિ રહી જાય એ મુક્તિ છે. અર્થની સમસ્યાનું સમાધાન એ છે કે એ અર્થ દાન રૂપે વહે. મોહનો ક્ષય એ જ મોક્ષ છે.સતાપનું સમાધાન રામનામ છે

  આઠમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું ચાર સંવાદ સ્થળ આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન છે.શિવ કૈલાસથી કથા સંભળાવે છે અને એ કૈલાસ નો ઘાટ એ મરઘટ છે મરઘટ એટલે સ્મશાન.તમને નથી લાગતું કે સ્મશાન સૌથી મોટું સમાધાન છે! જ્યાં શિવ નિવાસ કરે છે એ સ્મશાનથી જે મળે એ સ્વર્ગથી પણ મળતું નથી. શિવને […]

Continue Reading

અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તલવાર અને લાકડીઓના ઘા મારી 2 યુવાનોને ગંભીર ઘાયલ કરાયા

અમદાવાદ તોફાની તત્વોનો આતંક અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તલવાર અને લાકડીઓના ઘા મારી 2 યુવાનોને ગંભીર ઘાયલ કરાયા અમદાવાદના અમરાઈવાડી ના ગોપાલનગરમાં ભર બપોરે અસામાજિક તત્વો નો આંતક સામે આવ્યો છે. ત્રણ શખ્સો એ હાથ મા તલવાર અને લાકડી ઓ લઈ ને બે યુવાનો પર તુટી પડયા હતા અનેતલવાર વડે હુમલો […]

Continue Reading