ધોળકાની ધરા પર આરોગ્યમંત્રીના હસ્તે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સરકારી સહાય અર્પણ કરાઈ

ધોળકાની ધરા પર આરોગ્યમંત્રીના હસ્તે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સરકારી સહાય અર્પણ કરાઈ અમદાવાદ: જિલ્લાના ધોળકા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને સંબોધતા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગરીબો સુધી યોજનાના લાભ પહોંચાડવામાં એજન્ટ રાજ ચાલતું હતું, જેને ગરીબ કલ્યાણ મેળાએ નેસ્તનાબુદ કર્યું છે. તેમણે કહ્યું કે, હાલના વડાપ્રધાન અને તત્કાલિન […]

Continue Reading

મ્યુનિસિપલ શાળા નં. ૧ નું લોકાર્પણ.નવી શાળા આગામી સમયમાં મોડેલ રૂપ બની રહેશે: સાંસદ પૂનમબેન માડમ

મ્યુનિસિપલ શાળા નં. ૧ નું લોકાર્પણ.નવી શાળા આગામી સમયમાં મોડેલ રૂપ બની રહેશે: સાંસદ પૂનમબેન માડમ જામનગર: જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત મ્યુનિસિપલ શાળા નં. ૧ નું લોકાર્પણ જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, મેયર બીનાબેન કોઠારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આકાશ બારડ અને […]

Continue Reading

વિશેષ નોંધ : કવિ નર્મદ વિશે કંઈ પણ લખવું એ અમારી શિખાઉ પેઢી માટે સાહિત્યની ભાષામાં અવિવેક જ ગણાય. – વૈભવી જોશી.

(વિશેષ નોંધ : કવિ નર્મદ વિશે કંઈ પણ લખવું એ અમારી શિખાઉ પેઢી માટે સાહિત્યની ભાષામાં અવિવેક જ ગણાય. મારે તો આજે એમની પુણ્યતિથિ પર ફક્ત એમને સાદર વંદન જ કરવા છે. કવિ નર્મદ વિશેની લેખમાળાનો આ ભાગ – ૧ છે અને ભાગ – ૨માં એમના વિશાળ સર્જન વિશે વાત કરીશું.) કવિ નર્મદ અનેક રીતે […]

Continue Reading

‘ડાયરો’ શબ્દથી સમગ્ર ગુજરાતીઓ ખૂબ પરિચિત છે. ‘ડાયરો’ સાંભળતા જ મંચ ઉપર દુહા-છંદ લલકારતાં લોકવાણીનાં કલાકારો નજરે ચડવા માંડે..!!- વૈભવી જોશી

આ ડેલીઓનાં ડાયરા, રજવાડાઓનાં વિલીનીકરણ બાદ સમાજની વચ્ચે આવ્યા, વિદ્વાન કવિ દુલા ભાયા કાગની વાણીથી અને રચનાઓથી સામાન્ય જનસમાજ પરિચિત થયો. કાગની વાણીએ, કવિતાએ માણસને માણસાઈ શીખવી. દુભાયેલાને ટાઢક આપી અને કાળમીંઢ કાળજાને આંખમાં આંસુ આપ્યા. એ જ સમયે સાહિત્યનાં સાચા રખોપીયા બની ગામડેગામડે ફરતાંફરતાં, વાતો વીણતાં ને ગીતોને ગોતતાં આવ્યાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ […]

Continue Reading

આજે અમદાવાદની સ્થાપના થયે 611 વર્ષ પુરા કર્યા ત્યારે અમદાવાદના લોકો તેની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે

અમદાવાદ આજે અમદાવાદનો જન્મદિવસ. લોકો દ્વારા ઉજવણી આજે અમદાવાદની સ્થાપના થયે 611 વર્ષ પુરા કર્યા ત્યારે અમદાવાદના લોકો તેની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે આજે અમદાવાદ શહેરે 611 વર્ષ પૂર્ણ કર્યા અને 612માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને લોકો શહેરની સ્થાપનાની ઉજવણી કરી રહ્યા છે. મણિનગર હેલ્થ કલબ દ્વારા અમદાવાદનો ૬૧૨ મો જન્મદિવસ ધામધુમ થી […]

Continue Reading

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાય યુનિવર્સિટીના ૬૦૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાય યુનિવર્સિટીના ૬૦૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત રાય યુનિવર્સિટીના ૮માં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે દુનિયાની કોઈપણ રેન્કિંગ સ્પર્ધામાં ઊભા રહેવા સક્ષમ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘદ્રષ્ટિ સાથે તૈયાર કરેલી નવી […]

Continue Reading

આજે અમદાવાદનો જન્મ દિવસ. ઐતિહાસીક અમદાવાદ. – સંકલન : અશોક વાઘેલા.

અમદાવાદનો ઇતિહાસ : આજથી ૫૯૧ વર્ષ પૂર્વે સુલતાન અહમદે પાટણથી ૧૦૦૦૦૦ (એક લાખ)નુ પાયદળ,૮૦૦ હાથી,૩૨૦૦૦(બત્રીસ હજાર) ઉંટ,૬૦૦ તોપો,૧૬૦૦૦(સોળ હજાર) પોઠો ૧૬૦૦ ગાડા, અને ૫,૦૦,૦૦૦૦૦(પાંચ કરોડ) રૂપિયા જેટલો સામાન લઈ ને સં ૧૪૫૮ ને વૈશાખ સુદ ૬ ને દિવસે તથા પુણ્ય નક્ષત્રની ઘડી ૧૧ ચઢતા અર્થાત ઇ.સ.૧૪૧૧ ની ૨૬ મી ફેબ્રઆરી એ અમદાવાદ નુ ખાતમુહૂર્ત કરેલું. […]

Continue Reading

જુઓ સાહેબ પોલીસમાં હજી આવા કર્મીઓ છે જે કર્મનિષ્ઠ રહી પોલીસ ની ઈજ્જત વધારે છે. – રીપોર્ટર રશ્મીન ગાંધી અને મીત ગાંધી. ધોરાજી.

રીયાઝ ભીમાણી ધોરાજી જુઓ સાહેબ પોલીસમાં હજી આવા કર્મીઓ છે જે કર્મનિષ્ઠ રહી પોલીસ ની ઈજ્જત વધારે છે. પાટણવાવ પોલીસના પીએસ આઈ યશપાલસિંહ. બી. રાણાની બદલી થતા ગામ હિબકે ચડ્યું* ઓસમ ડુંગર અને ગામમાં ૨૦૦૦ જેટલા વૃક્ષો વાવ્યા:કોરોનાકાળમાં સેવાકીય પ્રવૃત્તિ કરી રાજકોટના પાટણવાવમાં પીએસઆઈ યશપાલસિંહ.બી.રાણાએ ત્રણ વર્ષ ની ફરજ મા બહુ સારી-એવી નામના મેળવી છે […]

Continue Reading

‘ડાયરો’ શબ્દથી સમગ્ર ગુજરાતીઓ ખૂબ પરિચિત છે. ‘ડાયરો’ સાંભળતા જ મંચ ઉપર દુહા-છંદ લલકારતાં લોકવાણીનાં કલાકારો નજરે ચડવા માંડે..!!- વૈભવી જોશી

આ ડેલીઓનાં ડાયરા, રજવાડાઓનાં વિલીનીકરણ બાદ સમાજની વચ્ચે આવ્યા, વિદ્વાન કવિ દુલા ભાયા કાગની વાણીથી અને રચનાઓથી સામાન્ય જનસમાજ પરિચિત થયો. કાગની વાણીએ, કવિતાએ માણસને માણસાઈ શીખવી. દુભાયેલાને ટાઢક આપી અને કાળમીંઢ કાળજાને આંખમાં આંસુ આપ્યા. એ જ સમયે સાહિત્યનાં સાચા રખોપીયા બની ગામડેગામડે ફરતાંફરતાં, વાતો વીણતાં ને ગીતોને ગોતતાં આવ્યાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ […]

Continue Reading

ગાંધીનગર કલેક્ટર કચેરીના કર્મીએ એક લાખ માંગ્યા અને એસીબીમાં ઝડપાયા

ગાંધીનગર કલેક્ટર કચેરીના કર્મીએ એક લાખ માંગ્યા અને એસીબીમાં ઝડપાયા ગાંધીનગર: સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકરેલો છે કે વાત ન પૂછો. પૈસા કમાવવાની લાયમાં કર્મીઓ એક પળ પણ મુકતા નથી તેવા જ એક ભ્રષ્ટચારી કર્મીનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં કાર્યરતઅતુલ કુમાર કનૈયાલાલ વ્યાસ, હોદ્દો- સિનિયર સર્વે હેડકવાટર આસિસ્ટન્ટ (શિરસ્તેદાર) વર્ગ-3, જિલ્લા […]

Continue Reading