ભાવેણાના દરિયાકિનારે એક એવુ મંદિર આવેલુ છે જ્યાં તમે ભગવાન ભોળિયાનાથને બાથભીડીને દર્શન કરી શકો છો.?
ભાવેણાના દરિયાકિનારે એક એવુ મંદિર આવેલુ છે જ્યાં તમે ભગવાન ભોળિયાનાથને બાથભીડીને દર્શન કરી શકો છો, ગળે લગાડી શકો છો અને બાળકો ભગવાન શીવને જાદુ કી જપ્પી પણ આપી શકે છે બોલો એ મંદિર કયુ હશે???? આ મંદિર પણ નિષ્કલંક મહાદેવની (કોળિયાક) જેમ ભરતી સમયે દરિયામા સમાય જાય છે અને દરિયામા ઓટ હોય ત્યારે અહીં […]
Continue Reading