ભાવેણાના દરિયાકિનારે એક એવુ મંદિર આવેલુ છે જ્યાં તમે ભગવાન ભોળિયાનાથને બાથભીડીને દર્શન કરી શકો છો.?

ભાવેણાના દરિયાકિનારે એક એવુ મંદિર આવેલુ છે જ્યાં તમે ભગવાન ભોળિયાનાથને બાથભીડીને દર્શન કરી શકો છો, ગળે લગાડી શકો છો અને બાળકો ભગવાન શીવને જાદુ કી જપ્પી પણ આપી શકે છે બોલો એ મંદિર કયુ હશે???? આ મંદિર પણ નિષ્કલંક મહાદેવની (કોળિયાક) જેમ ભરતી સમયે દરિયામા સમાય જાય છે અને દરિયામા ઓટ હોય ત્યારે અહીં […]

Continue Reading

શ્રી મેકરણ દાદાનુ મંદિર. ગામ – ધ્રંગ, તા. જી. ભુજ – કચ્છ.

વાંચતા લાગશે વાર પણ વાંચશો તો તમને પણ મેકરણ દાદાના મંદિરની યાત્રા અને દર્શનનો લાભ ઘર બેઠા પ્રાપ્ત થશે. #મુખ્ય_શહેરથી_અંતર – શ્રી મેકરણ દાદાનુ મંદિર ભુજ થી #34કીમી., ભાવનગર થી #396કીમી અને રાજકોટ થી #227કીમી. ના અંતરે આવેલુ છે. #ટ્રાન્સપોર્ટેશન – ધ્રંગ શ્રી મેકરણદાદાની જગ્યાએ પહોંચવા ભુજ થી સીધી એસ. ટી બસ અને પ્રાઈવેટ વાહન […]

Continue Reading

માત્ર અઢી દિવસની ટૂંકી તૈયારીથી થયું ગંજાવર આયોજન. કાયમ ભજન કરવું,ભોજન કરાવવું એ જ યમ,નિત્ય ગેયં-ગાવાનું એ જ નિયમ,કોઇ પાસે કંઇ આશ-ન એ જ આસન. બધું જ સમાધાન મળી જાય એ સમાધિ છે.

કથા ક્રમ-૮૯૨ દિ-૧ તા-૧૯ ફેબ્રુઆરી. સમાધાનુ કરિ સો સબહી કા; ગયેઉ જહાં દિનકર કુલ ટિકા. (અયોધ્યાકાંડ-૩૮/૫) સમાધાન તબ ભા યહ જાને; ભરતુ કહે મહું સાધુ સયાને. (અયોધ્યાકાંડ-૨૨૬/૫). નયનરમ્ય સહ્યાદ્રી પહાડીઓમાં ઝરણાંઓ વચ્ચે વસેલા પ્રાચીન ગુફાઓથી જોડાયેલા લોનાવાલા (મહારાષ્ટ્ર)થી ક્રમમાં ૮૯૨મી રામકથાના પ્રથમ પ્રારંભિક દિવસે બાપુએ અયોધ્યાકાંડમાંથી પસંદ કરેલી આ બે પંક્તિઓ સાથે કથાનો પ્રારંભ કરતા […]

Continue Reading

રાજપીપલા મા 21મીએ ઉજવાશે વિશ્વ માતૃભાષા દિવસ

રાજપીપલા મા 21મીએ ઉજવાશે વિશ્વ માતૃભાષા દિવસ ભાષા શિક્ષક સજ્જતા સંદર્ભે ચિંતન શિબિર કાર્યક્રમનું પણ આયોજન રાજપીપલા, તા નર્મદાના વડામથક રાજપીપલા મા 21મીએજિલ્લા પ્રાથમિક અને જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપલાના ઉપક્રમે21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભાષા શિક્ષક સજ્જતા સંદર્ભે ચિંતન શિબિર કાર્યક્રમનું પણ આયોજન પણ […]

Continue Reading

ભારતીય કિસાન સેના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ પટેલે આપ્યું પક્ષમાંથી રાજીનામું

મહીસાગર ભારતીય કિસાન સેના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ પટેલે આપ્યું પક્ષમાંથી રાજીનામું 7 લાખથી વધુ કાર્યકર્તાઓ ધરાવે છે ભારતીય કિસાન સેના પાર્ટી 21 તારીખે કમલમ ખાતે વિધિવત ભાજપમાં જોડાશે સી.આર.પાટિલ અને ગોરધનભાઈ ઝડફિયાના હસ્તે ભજપનો ખેસ કરશે ધારણ રાજ્યના વિવિધ હોદેદારો અને કાર્યકર્તાઓ મળી 200થી વધુ માણસો જોડાશે ભાજપમાં ભરતભાઈ ત્રણ વર્ષથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ […]

Continue Reading

સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત.

રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા પ્રયાસ. સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત. સિનેમાગૃહ, નાટ્યગૃહ, શાળામાં લાગુ પડશે નિયમ કોલેજ, સુપરમાર્કેટ, શોપિંગ મોલ અને હોસ્પિટલમાં નિયમો લાગુ. હોટેલ, કાફે અને બેંકમાં સૂચનાઓ ગુજરાતીમાં લખવી.

Continue Reading

રામગઢના ઘરવિહોણા લાભાર્થી રાજેશભાઇ વસાવા માટે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ બન્યો આશિર્વાદરૂપ

રામગઢના ઘરવિહોણા લાભાર્થી રાજેશભાઇ વસાવા માટે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ બન્યો આશિર્વાદરૂપ પત્રકાર દીપકભાઈ જગતાપે આ કેસની વિગત કલેકટર સુધી પહોંચાડતા તાત્કાલિક તેના જમવાની તેમજ અન્ય સુવિધાઓ શરૂ કરાઈ રાજપીપલા,તા.18 નર્મદા જિલ્લા કલેકટર ડી.એે.શાહના નેતૃત્વ હેઠળભારતીય જનતા પાર્ટીઅને વૈષ્ણવ વણિક સમાજ ઉપરાંત અન્ય સમાજ સેવી સંસ્થાઓ, પદાધિકારીઓ વગેરેના સહયોગથી જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ […]

Continue Reading

ગાંધીનગર ખાતે 10-14 માર્ચ દરમિયાન યોજાશે ડિફેન્સ એક્સ્પો 2022

ગાંધીનગર ખાતે 10-14 માર્ચ દરમિયાન યોજાશે ડિફેન્સ એક્સ્પો 2022 સંરક્ષણ ઉદ્યોગ દુનિયાને પોતાની ક્ષમતાઓ અને ઉત્પાદનો બતાવશે ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર ખાતે આગામી 10-14 માર્ચ 2022 દરમિયાન દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શનના 12મા સંસ્કરણ Def-Expo 2022નું આયોજન કરવામાં આવશે. ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક ગૃહભૂમિ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્ર સ્થાને રાખીને આ મેગા સંરક્ષણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં […]

Continue Reading