જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પંચકોશી બી ડિવિઝન નજીક ભંગારના વાડામાં આગ લાગી

જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પંચકોશી બી ડિવિઝન નજીક ભંગારના વાડામાં આગ લાગી ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું કોઇ જાનહાનિ નથી. આગ કાબૂમાં આવી ગઈ હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું

Continue Reading

પ્રેમ, પ્રેમ શબ્દના વેવલાવેળા બહુ કર્યા, ઘણું લખ્યું, ઘણું વાચ્યું. – સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

પ્રેમ, પ્રેમ શબ્દના વેવલાવેળા બહુ કર્યા, ઘણું લખ્યું, ઘણું વાચ્યું, પણ પ્રેમના નામે ચાલતા દુષ્કર્મ વિશે વિચારવાનો સમય નથી કોઈ પાસે. હવે ખરેખર સમય આવી ગયો છે જાગૃકતાનો. જે આપણે ઘર, સમાજ અને રાષ્ટમાં નથી લાવી શક્યા, કારણ દિકરી આપણા ઘરની નથી હોતી, આપણી લાગણી બસ તેની સાથે થયેલા અન્યાય ના વીડિઓ, વાતો અને સારી […]

Continue Reading

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીતકાર બપ્પી લેહરીનું 69 વર્ષની ઉંમરે અવસાન.

રાત્રે 11 વાગ્યે થયું નિધન. બૉલીવુડ માં લતા મંગેશકર પછી બપ્પી લેહરીનું નિધન થતા શોક નો માહોલ.

Continue Reading

પંજાબના જાણીતા એક્ટર દીપ સિદ્ધનું માર્ગ અકસ્માતમાં નિધન.

દુર્ઘટના કુંડલી માનેસર કેએમપી એક્સપ્રેસ-વેની નજીક થયો. દીપ સિદ્ધ્ પોતાના સાથીઓની સાથે દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યો હતો.

Continue Reading

ભાવનગરના ચારેય પોલીસ જવાનો ના મૃતદેહ વિમાન માર્ગે ભાવનગર આવવા રવાના …

બ્રેકીંગ ભાવનગરના ચારેય પોલીસ જવાનો ના મૃતદેહ વિમાન માર્ગે ભાવનગર આવવા રવાના … સરકારે બે વિમાન ફાળવ્યા …ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ વિધિ થશે … રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા ભાવનગર અંતિમ યાત્રા માં જોડાશે અને શ્રદ્ધાંજલિ આપશે

Continue Reading

ભુજ એરફોર્સની મુલાકાત લેતા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફએર માર્શલ વિક્રમસિંહ.

ભુજ એરફોર્સની મુલાકાત લેતા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફએર માર્શલ વિક્રમસિંહ. અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે તા. 13 અને 14 ફેબ્રુઆરીના રોજ ભૂજ ખાતે આવેલા ફ્રન્ટલાઇન એરબેઝની મુલાકાત લીધી હતી. એરમાર્શલના સ્વાગતમાં ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર મલુકસિંહ આવ્યા હતા.ભૂજ એરફોર્સ સ્ટેશન પર એરમાર્શલના આગમન પર સ્ટેશનના વાયુ […]

Continue Reading

અંબાજી – ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠના આઠમાં પાટોત્સવની કરાઈ ઉજવણી.

અંબાજી અંબાજી – ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠના આઠમાં પાટોત્સવની કરાઈ ઉજવણી. ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ના ગબબર ખાતે 51 શક્તિપીઠ બનાવામાં આવ્યું છે. અંબાજીના ગબબર ખાતે બનાવામાં આવેલા 51 શક્તિપીઠનું ખાત મહુર્ત જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા જ્યારે કરવામાં આવ્યું હતું. અંબાજી ગબબર પર આવેલા 51 શક્તિપીઠનો આઠમો પાટોત્સવ છે. અંબાજી ના ગબબર ખાતે […]

Continue Reading

અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર લાગી આગ.

અમદાવાદ અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર લાગી આગ. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પેટ્રોલનું ટેન્કર જે ખાલી કરવા આવતા તેની પાઇપની અંદર આગ લાગવાનું કારણ જાણવા મળી રહ્યું છે. આગ લાગતા હજુ સુધી કોઈ જાનહાની બની નથી. ફાયર વિભાગ દ્વારા આગને કન્ટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે આગ કાબુમાં […]

Continue Reading

South African Tourism Kickstarts Travel Recovery Efforts in India with the Launch of the ‘More & More’ campaign

  ~The direct-to-consumer, 360-degree campaign highlights the diverse set of experiences that destination South Africa has to offer~ ~Large focus on experiential marketing and adventure offerings~ Mumbai, 15thFebruary 2022: Reigniting its travel recovery efforts in India, South African Tourism launched its ‘More & More’ campaign today. Localized for Indian audiences, this campaign aims to highlight […]

Continue Reading