ૐ શાંતિ : મહાભારતના ભીમ જીવનની લડાઈ હારી ગયા, પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે દુઃખદ નિધન..
ૐ શાંતિ : મહાભારતના ભીમ જીવનની લડાઈ હારી ગયા, પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે દુઃખદ નિધન..
Continue Readingૐ શાંતિ : મહાભારતના ભીમ જીવનની લડાઈ હારી ગયા, પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે દુઃખદ નિધન..
Continue Reading• Targets to add value to overall well-being and health of a wide range of consumers With aim to meeting the ever- evolving and diverse demands of ayurvedic and herbal products in India and around the world, Rajsha Pharmaceuticals, a group company of Trojan Lifecare Pvt Ltd today announced the launch of […]
Continue Readingગત રોજ ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમને આસિત વોરાએ રાજીનામું આપ્યું હતું. પીપર લીક કાંડને લઈને તેમની સામે ઘણા ગંભીર સવાલો ઉઠ્યા હતા. જોકે હવે આજે સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.ક. રાકેશને સોંપવામાં આવ્યા છે. જેમા આસિતવોરાએ રાજીનાનું આપ્યાના તુરંત બીજા દિવસે તેમને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે.આપને જણાવી દઈએ કે […]
Continue Readingબીઆર ચોપડાના મશહૂર સીરિયલ મહાભારતમાં ભીમનુ પાત્ર નિભાવનાર શાનદાર એક્ટર પ્રવીણ કુમાર સોબતીનુ નિધન થઈ ગયુ છે. પ્રવીણ કુમારે 74 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લેતા આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે. પ્રવીણ કુમારના નિધનના સમાચારથી દરેક આઘાતમાં છે. પ્રવીણ કુમાર સોબતીનુ નિધન દિલ્હીમાં થયુ છે. તેમના અંતિમ સંસ્કાર આજે પંજાબી બાગ સ્થિત સ્મશાન […]
Continue Readingવલસાડ જિલ્લા માં ફરી ખાકી થઈ બદનામ રેલવે પોલીસ કર્મચારી આશિષ ગરાસિયા દારૂ ની ખેપ મારતા ઝડપાયો રેલવે પોલીસકર્મી ટ્રેન માં હેરાફેરી માટે લાવી આપતો હતો દારૂ નો જથ્થો પારડી પોલીસે 3.33 લાખ નો મુદ્દામાલ સાથે પોલીસકર્મી ને ઝાડપયો દમણ થી ઉદવાડા કાર માં કરતો હતો દારૂ ની હેરાફેરી
Continue Readingશ્રધ્ધારૂપી વસંતનું ફળ છે:ભક્તિ. આજનાં સમયમાં દુ:ખી થવાનું એકમાત્ર કારણ સ્વભાવ જણાય છે. ત્રીજા દિવસની કથામાં બાપુએ જણાવ્યું કે કીર્તિરૂપી કથાના કિનારે છ એ ઋતુઓ હોય છે.હેમંત,શિશિર,વર્ષા…આદિ.આપણે ત્યાં સામાન્ય રીતે ગુજરાતીમાં ત્રણ ઋતુઓ બોલીએ:શિયાળો,ઉનાળો અને ચોમાસુ.શાસ્ત્રોમાં છ એ ઋતુઓ છે.દરેક ઋતુના ૬-૬ લક્ષણો મળીને ૩૬ લક્ષણો થાય.તુલસિજીએ રામચરિતમાનસમાં જેને-જેને ઋતુ કહ્યા છે એ દરેકમાં […]
Continue Readingનામ : અરવિંદભાઈ વેંકરીયા જન્મ : તા. ૧પ-૮-૪૯. સરનામું : ડી-૭૧૪, રાજ આર્કેડ, મહાવીરનગર, ઑફ દહાણુકરવાડી, કાંદિવલી (પશ્ચિમ) મુંબઈ-૪000૧૭ ફોન : ૯૯૯૮૯૮૩૪ (રહે.) મો. ૯૩૨૪૭૦૮૦૮૯ ૧૯૬૯માં મૂળરાજ રાજડા લિખિત નાટક ‘પ્રતીક્ષા’ થી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો. પ્રથમ દિગ્દર્શક હતા શ્રી સુરેન્દ્ર જોષી અને રામ વાઘેલા. અરવિંદભાઈએ બી.કૉમ અને ઈન્ડિયન મરચન્ટ એસોશિએશનનો ડિપ્લોમા પાસ કર્યો. એકાંકી નાટ્ય […]
Continue Readingગુલાબ ? દિવસ નિમિત્તે કાંટાળો તાજ ?: હમણાં થોડીક ક્ષણો પહેલા મારી સાથે એક એવી ઘટના બની કે આ લખતાં લખતાં હજી પણ મારી આંખમાં ઝળહળીયાં છે. દરેક દીકરીની મા આ ખાસ વાંચે એવો મારો નમ્ર આગ્રહ છે. જેટલાં પણ લોકો મને નજીકથી ઓળખે છે એ બધા જ જાણે છે કે હું એક દિવસીય ઉજવવામાં […]
Continue ReadingWith an aim to providing a handy platform for the youth regarding their career prospects, The network PDEU successfully organized a two-day mega event called Career Fest. The event was in itself a rewarding platform for those ambitious students with genuine curiosity and willingness to make a difference in their future. The Career Fest […]
Continue Readingમહાન ચિત્રકાર અમૃતા શેરગિલે તૈયાર કરેલઘોડા વિન્ડસર લેડનુ દુર્લભ ચિત્ર દેશ વિદેશમા પ્રખ્યાત બન્યું રાજપીપલાના મહારાજા વિજયસિંહ મહારાજાનો અનોખો ચિત્રકલા પ્રેમ રાજપીપલા, તા.7 હમણાંજ થોડા દિવસ પહેલા રાજવી પરિવારના વર્તમાન સદસ્યો શ્રીમંત મહારાજા રઘુવીર સિંહ ગોહિલ અને તેમના સુપુત્ર અને વર્લ્ડસેલીબ્રિટી બનેલા યુવરાજ માનવેન્દ્રસિંહે અમારા પ્રતિનિધિને રાજવી પરિવારની એક ગોપનીય અને ખાસ પ્રકાશમા નહીં આવેલીએવી […]
Continue Reading