જામનગર શહેરમાં ગેરકાયદે દબાણ પર JMC ની લાલ આંખ.

જામનગર શહેરમાં ગેરકાયદે દબાણ પર JMC ની લાલ આંખ. શામશન પાસે સ્વામિનારાયણ નગર રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા JCB સાથે JMC ના અધિકારીઓ રાજભા સહિત સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

Continue Reading

મળો એવી છોકરીને જેઓ તેના નામ પર ૧૫ વર્લ્ડ રેકોર્ડ ૭૦૦+ એવોર્ડ અને ૨૩ માનદ ડોક્ટરો ની ડિગ્રી ધરાવે છે. રીપોર્ટ – મહેશ રાજગોર.

કરિશ્મા મણિ બે અલગ-અલગ રંગની આંખોવાળી સુંદર છોકરી તેણીની બે રંગીન આંખો સાથે મણિ એક મોડેલ, અભિનેત્રી, એક એન્કર, પત્રકાર તરીકે તેની અદ્ભુત પ્રતિભા સાથે ઘણી ટોપીઓ પહેરે છે જો આંખો બોલી શકતી હોત, તો વિશ્વ એવા કેટલાક દુર્લભ લોકોની આંખો સાંભળવા માટે પાગલ બની ગયું હોત જેમને ‘જન્મજાત હીટરોક્રોમિયા ઇરિડમ’ છે. ‘ આજે આપણે […]

Continue Reading

સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ: લતા દીદીએ પીએમના માતૃશ્રી હીરાબાને પત્ર લખી કહ્યું પ્રથમ વખત ગુજરાતીમાં લખું છું…જીએનએ

જીએનએ અમદાવાદ: ભારત રત્ન કોકિલા કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું. દેશભરમાં શોકનો માહોલ છવાયો. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. આજે વિશ્વભરમાં લોકો તેમના ગયેલા સુપરહિટ ગીતોને યાદ કરી રહ્યા છે અને તે યાદ રહેશે અને લોકો લતા દીદીને એમના સ્મરણો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. લતા દીદીનું એક સ્મરણ […]

Continue Reading

લતા દિદીનો કંઠ વૈકુંઠની યાદ અપાવતો હતો… ભારત રત્ન લતા મંગેશકરને મોરારી બાપુની શ્રદ્ધાંજલિ

  હમણાં જ મને સમાચાર મળ્યા કે ભારત રત્ન આદરણીયા લતા મંગેશકર એટલે કે લતા દીદી હવે નથી રહ્યાં. મારી વ્યાસપીઠ પરથી આપ સૌને અને ૧૭૦ દેશોમાં કથા સાંભળી રહેલાં સૌ શ્રોતા ભાઈ બહેન ને સાથે લઈ હું લતા દીદી પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એમનો કંઠ વૈકુંઠ ની યાદ અપાવે છે. કેવો સ્વર, કેવો […]

Continue Reading

*GNA NEWS* ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યાથી ચકચાર.

*GNA NEWS* ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યાથી ચકચાર: લિફ્ટમાં નીચે જવા મામલે મહેશભાઈ માર મારવામાં આવ્યો હતો, સારવાર દરમિયાન હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Continue Reading

ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા.

ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ અમર છે માત્ર ખોળિયું બદલિયુ છે નવા રૂપે ફરી દર્શન અવશ્ય આપશે એજ આશા સાથે બાપુ ના શ્રી ચરનો માં કોટી કોટી વંદન …આમકું..જય ગિરનારી ?????

Continue Reading

PM મોદીએ ટ્વિટ કરી લતાજીને પાઠવી શ્રદ્ધાંજલી મને લતા દીદી પાસેથી હંમેશા સ્નેહ મળ્યો:PM.

સ્વર સામ્રાજ્ઞીની લતા મંગેશકરનું નિધન લતા મંગેશકરને થયો હતો કોરોના બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ લતાજીના નિધનથી બોલીવુડમાં ઘેરા શોકની લાગણી 28 દિવસથી ICUમાં હતા લતા મંગેશકર મુંબઈના શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર દેશ માટે ના પુરી શકાય તેવી ક્ષતિ:નિતિન ગડકરી PM મોદીએ ટ્વિટ કરી લતાજીને પાઠવી શ્રદ્ધાંજલી મને લતા દીદી પાસેથી હંમેશા સ્નેહ […]

Continue Reading