જીતનગર જેલમાં સાત વર્ષથી ઓછી સજા ધરાવતા ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદવચગાળાની જામીન ઉપર મુકત કરવામાં આવ્યા

જીતનગર જેલમાં સાત વર્ષથી ઓછી સજા ધરાવતા ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદવચગાળાની જામીન ઉપર મુકત કરવામાં આવ્યા કોરોના ના કેસો ન વધેબે માસ માટે વતનમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ રાજપીપલા,તા.18 સાત વર્ષથી ઓછી સજા ધરાવતા કેદીઓ પૈકી ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદ જેલમાં કોરોનાના કેસો ન વધે અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટે તે માટે બે મહિના […]

Continue Reading

કુમકુમ મંદિર દ્વારા સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ની પ્રથમ માસિક તિથિ નિમિત્તે “દિવ્ય ભાવાંજલિ” નો કાર્યક્રમ યોજાયો.

કુમકુમ મંદિર દ્વારા સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ની પ્રથમ માસિક તિથિ નિમિત્તે “દિવ્ય ભાવાંજલિ” નો કાર્યક્રમ યોજાયો. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન ઉપર ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એટલે ભગવાનનો સાક્ષાત્કાર કરેલા સંત – સાધુ પ્રેમવત્સલદાસજીફોટાની વિગત:- શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના સંસ્થાપક સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રથમ માસિક […]

Continue Reading

દ્વારકા બ્રેકીંગ – ભારતીય હવામાન વીભાગ દ્વારા જાહેર કરાઈ ચેતાવણી.

દ્વારકા બ્રેકીંગ – ભારતીય હવામાન વીભાગ દ્વારા જાહેર કરાઈ ચેતાવણી… તારીખ 18 થી 22 ઓખા તથા સલાયા બંદરો પરના માછીમારો ને દરિયો ન ખેડવા કરાઈ તાકીદ… સમુદ્રમાં 40 થી 50 કિમિ ઝડપે પવન ફૂંકવાની શકયતાના પગલે સાવચેતી ના ભાગરૂપે અપાઈ ચેતાવણી… માછીમારો ને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ..

Continue Reading

એસીબી સફળ ટ્રેપ

એસીબી સફળ ટ્રેપ ફરીયાદી-એક જાગૃત નાગરીક આરોપી-સત્તારભાઇ દાઉદભાઇ સૈયદ ,ઢોર પકડનાર મજુર , વર્ગ -૪ ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનC.N.C.D વિભાગઅમદાવાદ ટ્રેપની તા.૧૮.૦૧.૨૦૨૨ લાંચની માંગણીની રકમ- રૂ.૨૩૦૦/- લાંચની સ્વીકાર્યાની રકમ- રૂ.૨૩૦૦/- લાંચની રીકવરીની રકમ- રૂ.૨૩૦૦/- ટ્રેપનું સ્થળ – સાંઈબાબાની ચાલીની બહાર ,મગનપુરા , રાણીપ , અમદાવાદ ટૂંક વિગત-આ કામ ના ફરીયાદી પશુપાલનનો ઘંઘો કરતા હોઇ અને આરોપી […]

Continue Reading

ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષના 18 વર્ષના લગ્નજીવનનો અંત, એક્ટરે કહ્યું, ‘પોતાને સમજવા માટે સમય જોઈએ છે’

ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષના 18 વર્ષના લગ્નજીવનનો અંત, એક્ટરે કહ્યું, ‘પોતાને સમજવા માટે સમય જોઈએ છે’

Continue Reading

અફઘાનિસ્તાનના બડઘિસ પ્રાંતમાં ગઈકાલે આવ્યો શક્તિશાળી ભૂકંપનો આંચકો

અફઘાનિસ્તાનના બડઘિસ પ્રાંતમાં ગઈકાલે આવ્યો શક્તિશાળી ભૂકંપનો આંચકો 26 લોકોના થયા મોત અસંખ્ય લોકો ઘાયલ, અનેક મકાનોને નુકસાન અંતરિયાળ ગામોમાં રાહત અને બચાવ કાર્યો તેજ

Continue Reading

પાટીદારોના સંગઠન એસપીજી માં પડ્યા ભાગલા

પાટીદારોના સંગઠન એસપીજી માં પડ્યા ભાગલાઅધ્યક્ષ લાલજી પટેલ સામે થયો બળવોલાલજી પટેલ વિરુદ્ધ જઈ નવા હોદ્દેદારોની વરણીલાલજી પટેલ ની સામે પડ્યા પૂર્વીન પટેલ

Continue Reading

પદ્મ વિભૂષણથી સન્માનિત શ્રી.બિરજુ મહારાજને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

જેને આપણે સૌ કથ્થકનૃત્યના પર્યાય ગણીએ છીએ તેવા રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સમાંનીત પદ્મવિભૂષણ શ્રી.પંડિત બિરજુ મહારાજની વિદાયના સમાચાર મળ્યા. એમની સાથે બહુ જુનો નાતો રહ્યો છે. શ્રી. ચિત્રકૂટધામ સાથે એમનો વિશેષ સંબંધ રહ્યો છે. હનુમાન જયંતીનો પ્રસંગ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય, જયારે પણ અમે એમને વિનંતી કરી હતી ત્યારે તેઓ તલગાજરડા આવ્યા […]

Continue Reading

ઈડર હિંમતનગર હાઈવે રોડપર અકસ્માત સર્જાયો

ઈડર હિંમતનગર હાઈવે રોડપર અકસ્માત સર્જાયો ઈડર તરફથી આવી રહેલ સ્પોર્ટ બાઈક ચાલકે રોડપર જઈ રહેલ બાઈક ચાલકને પાછળના ભાગેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો. સ્પોર્ટ બાઈક ચાલકે ધૂમ સ્ટાઈલથી બાઈક હંકારી આગળથી પસાર થતી બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. ઈડર જીઈબી પાસે ગફલત ભરી રીતે બાઈક હંકારી અકસ્માત સર્જ્યો. બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક રોડપર […]

Continue Reading