જીતનગર જેલમાં સાત વર્ષથી ઓછી સજા ધરાવતા ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદવચગાળાની જામીન ઉપર મુકત કરવામાં આવ્યા
જીતનગર જેલમાં સાત વર્ષથી ઓછી સજા ધરાવતા ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદવચગાળાની જામીન ઉપર મુકત કરવામાં આવ્યા કોરોના ના કેસો ન વધેબે માસ માટે વતનમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ રાજપીપલા,તા.18 સાત વર્ષથી ઓછી સજા ધરાવતા કેદીઓ પૈકી ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદ જેલમાં કોરોનાના કેસો ન વધે અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટે તે માટે બે મહિના […]
Continue Reading