ગરૂડેશ્વર તાલુકાના કેવડીયાના કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયાં

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયાના કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયાં રાજપીપલા,તા15 નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ તથા આમુખ-૨ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ – ન્યુ ગોરા બ્રીજ – મોખડી ડેમ સાઈટ […]

Continue Reading

યુપીમાં મુલાયમ યાદવની નાની વહુ અપર્ણા યાદવ આવતીકાલે બીજેપીમાં જોડાશે.

ઉત્તરપ્રદેશની ચૂંટણીઓની તૈયારીઓ તેની ચરમસીમા ઉપર છે. ત્યારે આધારભૂત વર્તુળો તરફથી મળતી માહિતી મુજબ યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ યાદવની નાના દીકરાની વહુ અપર્ણા યાદવ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

Continue Reading

અમદાવાદના નરોડામાં લુખ્ખા તત્વોનો આતંક

અમદાવાદ અમદાવાદના નરોડામાં લુખ્ખા તત્વોનો આતંક. દારૂની મહેફિલ મનાવી બાદમાં ગાડીઓમાં કરી તોડફોડ. બે ગાડી અને 3 બાઇક માં કરી તોડફોડ. નરોડાના સર્વોપરી ફ્લેટમાં પાર્ક કરેલા વાહનમાં કરી તોડફોડ. રાજુ પટેલ નામના શખસે તોડફોડ કરી હોવાનું સૂત્રો દ્વારા સમાચાર.

Continue Reading

અમદાવાદ ઓઢવમાંથી 100 જેટલી વિદેશી દારૂની બનાવટી મુદ્દામાલ ઝડપાયો

અમદાવાદ ઓઢવમાંથી 100 જેટલી વિદેશી દારૂની બનાવટી મુદ્દામાલ ઝડપાયો ઓઢવ પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો દારૂ કન્ટેનરમાંથી ઝડપાયો દારૂ

Continue Reading

રાજપથ ક્લબમાં લાગી આગ

-રાજપથ ક્લબમાં લાગી આગ ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર ફાયરના જવાનો આગને કાબૂમાં લેવાની કરી રહ્યા છે કામગીરી કોઈ જાનહાની નહીં આગ લાગવાનું કારણ અકબંધ

Continue Reading

શિક્ષણ મંત્રાલય અને મંત્રીશ્રી દારા રજા જાહેર કરવામાં આવેલ હોવા છતાં સ્કૂલમાં 10માં ધોરણમાં અભ્યાસ માટે બાળકોને બોલાવવામાં આવ્યા હતા.

જામનગર સરકારી કાયદાની ઐસી કી તૈસી કરતી જામનગરની રાધિકા સ્કૂલ.. જામનગરની રાધિકા સ્કૂલને શિક્ષણ મંત્રી, શિક્ષણ અધિકારી કે સરકારી કોઈ પણ કાયદો નડતો નથી. હાલ ગુજરાત કોરોનાના કેસને લઈ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શનિવારના રોજ પ્રાઇવેટ કે સરકારી સ્કૂલમાં જાહેર રજા આપવામાં આવી છતાંય જામનગરની […]

Continue Reading

રાજ્યમાં કોરોનાના નવા 9177 કેસ

રાજ્યમાં કોરોનાના નવા 9177 કેસરાજ્યમાં કોરોનાથી 7 લોકોના મોતઅમદાવાદમાં 2666, સુરતમાં 2497 કેસવડોદરામાં 1298, રાજકોટમાં 587 કેસભાવનગરમાં 295, ગાંધીનગરમાં 320 કેસવલસાડમાં 201, નવસારીમાં 175, મહેસાણામાં 135 કેસજામનગરમાં 161, કચ્છમાં 87, બનાસકાંઠામાં 81 કેસઆણંદમાં 78, પાટણમાં 77, મોરબીમાં 76 કેસગીરસોમનાથમાં 67, ભરૂચમાં 63, ખેડામાં 59 કેસદાહોદમાં 45, સુરેન્દ્રનગરમાં 44, સાબરકાંઠામાં 35 કેસમહિસાગરમાં 27, અમરેલીમાં 15, પંચમહાલમાં […]

Continue Reading

બુસ્ટર ડોઝ લીધા પછી વળગ્યો કોરોના! ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા કોરોના સંક્રમિત

બુસ્ટર ડોઝ લીધા પછી વળગ્યો કોરોના! ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા કોરોના સંક્રમિત

Continue Reading