ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ચાઈનીઝ દોરી સાથે અમદાવાદ પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે.

અમદાવાદ અમદાવાદ પોલીસે ચાઈનીઝ દોરી પકડી ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ચાઈનીઝ દોરી સાથે અમદાવાદ પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં ચાઈનીઝ દોરી તુકકલ પર પ્રતિબંધ છે અને આ સમયમાં આ દોરી વેચવા માટે લોકો અનેક કિમીયાઓ અપનાવતા હોય છે. અમદાવાદ પોલીસે ચાઈનીઝ દોરા સાથે 2 લોકોને […]

Continue Reading

ધન્ય ધન્ય મુનિવરા..!! *૧૧ મહાત્માઓએ પાંચમનો ઉપવાસ કરીને ૫૪ – ૫૪ કિલોમિટરનો વિહાર કર્યો.*

ધન્ય ધન્ય મુનિવરા..!! *૧૧ મહાત્માઓએ પાંચમનો ઉપવાસ કરીને ૫૪ – ૫૪ કિલોમિટરનો વિહાર કર્યો.* વિહારમાં દોષિત ગોચરી ન વાપરવી પડે માટે ૬૬ વર્ષનાં આચાર્ય ભગવંત અને સાથે રહેલા સાધુઓ નક્કી કરે છે કે લાંબો વિહાર ખેંચી લઈએ. ચોથના સાંજે ૧૮ કી.મી પાંચમના સવારે ૧૮ કી.મી, પાંચમના સાંજે ૯ કી.મી, છઠ્ઠનાં સવારે ૯ કી.મી _*એમ વાપર્યા […]

Continue Reading

મારામાં કળ નથી ..- બીના પટેલ.

સ્મરણના શંખ-ધ્વનિ સાથે તારું ચિત્ર દોરું , ગુલમહોર મ્હોંરે ,એ તારા ચહેરામાં દેખું , પણ , દર્પણને પૂછવાની મારામાં કળ નથી ….! મરજીવો થઇ ખારો દરિયો આજ હું ખાળું , સાચું મોતી આ ગાજતા સાગરમાં શોધું , પણ ,સમયના ચહેરામાં આજે વળ નથી ….! ખામોશ આંખોમાં યુગ યુગની ભીનાશ શોધું , કાંઠાના ઝાડની માફક તરસીને […]

Continue Reading

સમગ્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ સંસ્કૃત પ્રોફેસર અને રાજકોટ બ્રાહ્મણ સમાજના મહિલા અગ્રણી એવા ડૉ. કુંજલબહેન ત્રિવેદીને વડોદરા મહાનગર દ્વારા બેસ્ટ પ્રોફેસર 2021 ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

રાષ્ટ્ર સેવિકા સંસ્કૃત ભારતી ના સેવાકીય સમર્પિત સેવિકા સંસ્કૃત અધ્યાપિકા અને સંસ્કૃત વિદૂષિ ડો. કુંજલ બહેન ત્રિવેદી ને ગુજરાત સીને ગ્રેવા સમગ્ર ગુજરાત ના શ્રેષ્ઠ સંસ્કૃત અધ્યાપિકા એવોર્ડ થી સન્માનિત : વંદેમાતરમ મંચ ના શિક્ષણ વિભાગ ના રાષ્ટ્રીય મહાસચિવ અને સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલબહેન ત્રિવેદી ને વડોદરા ખાતે તા.30/12 /2021ના રોજ ગુજરાત સીને મીડિયા થી […]

Continue Reading

ઓમ કોમ્યુનિકેશન દ્વારા અમદાવાદ ખાતે ‘સાહિત્ય પંચામૃત’નું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કોમ્યુનિકેશન દ્વારા તા.05 થી 09 જાન્યુઆરી (બુધવારથી રવિવાર),રોજ સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘સાહિત્ય પંચામૃત’નું આયોજન કરવામાં આવ્યું. સળંગ પાંચ દિવસ ચાલનારા ‘સાહિત્ય પંચામૃત’માં 09 જાન્યુઆરી,રવિવારના રોજ,પાંચમા અને અંતિમ દિવસે આધુનિકયુગ અને આધુનિક યુગપ્રતિનિધિસર્જક ‘ લાભશંકર ઠાકર ‘ વિશે સાહિત્યકાર સમીર ભટ્ટે વક્તવ્ય આપ્યું તથા અનુઆધુનિકયુગ અને અનુઆધુનિક યુગપ્રતિનિધિસર્જક ‘ જોસેફ […]

Continue Reading

ઓમ કોમ્યુનિકેશન દ્વારા અમદાવાદ ખાતે ‘સાહિત્ય પંચામૃત’નું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કોમ્યુનિકેશન દ્વારા તા.05 થી 09 જાન્યુઆરી (બુધવારથી રવિવાર),રોજ સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘સાહિત્ય પંચામૃત’નું આયોજન કરવામાં આવ્યું. સળંગ પાંચ દિવસ ચાલનારા ‘સાહિત્ય પંચામૃત’માં 09 જાન્યુઆરી,રવિવારના રોજ,પાંચમા અને અંતિમ દિવસે આધુનિકયુગ અને આધુનિક યુગપ્રતિનિધિસર્જક ‘ લાભશંકર ઠાકર ‘ વિશે સાહિત્યકાર સમીર ભટ્ટે વક્તવ્ય આપ્યું તથા અનુઆધુનિકયુગ અને અનુઆધુનિક યુગપ્રતિનિધિસર્જક ‘ જોસેફ […]

Continue Reading

“આજરોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા બિન અનામત વિભાગની બેઠક યોજાઇ…

ઉપરોક્ત મિટિંગ પ્રભારી શ્રી અતુલભાઈ દીક્ષિત અધ્યક્ષસ્થાને _અમદાવાદ ખાતે મેને.ટસ્ટી શ્રી ડૉ યજ્ઞેશ દવેની સૂચનાથી યોજવામાં આવી હતી. ઉપરોક્ત મિટિંગ માં રાજ્ય કક્ષા તરફથી પ્રમુખ ભરતભાઇ રાવલ મહામંત્રીશ્રી અમિતભાઈ દવે મુખ્ય સંગઠક શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી મીડિયા કન્વીનર દિનેશ રાવલ, આઇટી વિભાગના પ્રમુખ શ્રી અતુલભાઈ જોશી તેમજ યુવા અગ્રણી અક્ષય ત્રિવેદી બીમલ મહેતા કૃણાલ દીક્ષિત ઉપસ્થિત […]

Continue Reading

*ઓમિક્રોન કોરોના જીવલેણ નથી તેથી નિશ્ચિંત છું તેવી માનસિકતા થી બહાર આવો.*

ગુજરાતમાં છેલ્લાં છ દિવસમાં કુલ ૧૩,૧૨૪ કેસ નોંધાયા છે. તેમાં ઓમિક્રોન વેરિયેન્ટ ના એક્ટિવ કેસ માત્ર ૫૩ છે. બાકીના બધાજ કેસ *ગયા વર્ષે હાહાકાર મચાવનાર ડેલ્ટા વેરીયેન્ટ છે.* માટે કોરોના થી સંક્રમિત થતાં બચો… પોતાનું અને પોતાનાં પરિવાર ના ભવિષ્ય ની ચિંતા કરો… કોરોના ગાઈડ લાઈન નું પાલન કરો… જય શ્રી કૃષ્ણ… ભારત માતા કી […]

Continue Reading

*ફરી કુદરતના ખોળે* (Non fiction)*લેખક: જગત કીનખાબવાલા* *કંઠીલો ચુગ્ગડ/ દેશી ચુગ્ગડ/

*ફરી કુદરતના ખોળે* (Non fiction) *લેખક: જગત કીનખાબવાલા* htpp://www.facebook.com/jagat.kinkhabwala *કંઠીલો ચુગ્ગડ/ દેશી ચુગ્ગડ/ Indian Collared Scops Owl /Scientific Name : Otus bakkamoena* કદ: ૯ ઇંચ થી ૧૦ ઇંચ – ૨૩ સે.મી થી ૨૫ સે.મી. વજન: ૧૨૫ ગ્રામ થી ૧૬૦ ગ્રામ. આયુષ્ય: ૧૧ વર્ષથી ૧૨ વર્ષ. *લાક્ષણિક રંગરૂપ ધરાવતું કંઠીલો ચુગ્ગડ* લગભગ ચીબરી જેવડા કે તેનાથી […]

Continue Reading

Amc મા સહેજાદ પઠાણને વિપક્ષના નેતા બનાવવામાં આવતા કોંગ્રેસના વિરોધ ચરમસીમાએ પહોંચ્યો.

Amc મા સહેજાદ પઠાણને વિપક્ષના નેતા બનાવવામાં આવતા કોંગ્રેસના વિરોધ ચરમસીમાએ પહોંચ્યો. દાણીલીમડાનો કોર્પોરેટર સહેજાદ પઠાણ છે. જેના વિરોધમાં રાજીનામું આપવા માટે કોંગ્રેસના 10 કોર્પોરેટરો પહોંચ્યા કોંગ્રેસ ભવન.

Continue Reading