*અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા પરશુરામ દાદાની આરતી રવિવારના રોજ સાંજે ૭.૦૦ વાગે અમદાવાદના નવા વાડજમાં વ્યાસવાડી ખાતે કરવામાં આવશે.

હર હર મહાદેવ, જય પરશુરામ દાદા અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા જાહેરાત થયા મુજબ પરશુરામ દાદાની ૧૫મી આરતી તા. ૯-૧-૨૦૨૨ ને રવિવાર ના રોજ સાંજે ૭.૦૦ વાગે અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ખાતે કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા દર રવિવારે આપણાં ભૂદેવોનાં આરાધ્ય પરશુરામ દાદાની આરતી કરવાનું પ્રયોજન છે. […]

Continue Reading

વાળ ….અમૂલ્ય ઘરેણું.- બીના પટેલ.

રેશમી અને ભરાવદાર વાળ સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે ….પણ જયારે એ વાળને ગ્રહણ લાગે છે ત્યારે જ એનું મહત્વ સમજાય છે .વાળને પૂરતું પોષણ ના મળે કે વાળમાં ખોડો થાય ત્યારે વાળ ઉતરવાની પ્રક્રિયા ઝડપી બની જાય છે .વાળનો ગ્રોથ ઘટવા લાગે ત્યારે વ્યક્તિ ચિંતાતુર બની જાય છે .આવા સમયે આપણે શરીરની […]

Continue Reading

જીવન સેવા છે જે આપણને ગમતી ન હોવાથી સાચા અર્થમાં જીવન જીવી શકાતું નથી. – શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

રવીન્દ્રનાથ ટાગોર લિખિત તત્વજ્ઞાન અને અનેક હૃદયસ્પર્શી સૂત્રો કે ધ્યેયવાક્ય અંતર્ગત આજે મારે એક ખાસની રજૂવાત કરવી છે. જે સૂત્ર છે “જીવન સેવા છે” જેના અભાવમાં આપણે જીવનને સાચા અર્થમાં જાણી કે માણી શકતા નથી. જીવન કેમ યથાર્થ ન જીવાયું કે પૂર્ણતાના સ્તરે ન પહોંચી શક્યું તે પણ સમજી શકતા નથી કેમકે તકલીફોનું કારણ જ […]

Continue Reading

માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પંજાબના પ્રવાસને સહન ન કરી શકતી પંજાબની કોંગ્રેસ સરકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાફલાને ફ્લાયઓવર પર ૨૦ મીનિટ સુધી અટકાવી.

માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પંજાબના પ્રવાસને સહન ન કરી શકતી પંજાબની કોંગ્રેસ સરકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાફલાને ફ્લાયઓવર પર ૨૦ મીનિટ સુધી અટકાવી રાખી વડાપ્રધાનશ્રીની સલામતી સામે ગંભીર જોખમ ઉભુ થવા દીધું છે. તેને અમે વખોડી નાખીએ છીએ અને કોંગ્રેસ આ બનાવ અંગે ભારતની જનતાની માફી માંગે તેવી માંગણી કરીએ છીએ.

Continue Reading

અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી . સિંધુતાઈ કોણ હતા ? વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા.

મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા […]

Continue Reading

પરમહસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ-સીસોદરામાં ચાલતા ગેરવહીવટ અંગે પોલીસ ફરિયાદ

પરમહસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ-સીસોદરામાં ચાલતા ગેરવહીવટ અંગે પોલીસ ફરિયાદ ટ્રસ્ટના પાંચ ટ્રસ્ટીઓના નામો કાઢવા ઠરાવોમાં ટ્રસ્ટીની જાણ બહાર ખોટી સહીઓ કરી ગુનાહીત કાર્યકરી વિશ્વાસધાત છેતરપીંડી કર્યાની ફરિયાદ આમલેથા પોલીસમાં ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં નર્મદા પોલીસ વડા સહીત મુખ્યમંત્રી સમક્ષ પણ કરાઈ લેખિત ફરિયાદ ચેરીટી કમીશનર ઓફીસમાં કેસ ચાલતો હોવા છતાં આબાબત કલેકટરને […]

Continue Reading

ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા.. રાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયારાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયાકોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોતસૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ નોંધાયાસુરતમાં 690, વડોદરામાં 181, રાજકોટમાં 159 કેસઆણંદમાં 114, ખેડામાં 84, ગાંધીનગરમાં 85 કેસકચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39 કેસભાવનગરમાં 40, વલસાડમાં 34, પંચમહાલમાં 26 કેસમોરબીમાં 25, જામનગરમાં 20, દ્વારકામાં 17 કેસમહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10 […]

Continue Reading

પરમહસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ-સીસોદરામાં ચાલતા ગેરવહીવટ અંગે પોલીસ ફરિયાદ

ટ્રસ્ટના પાંચ ટ્રસ્ટીઓના નામો કાઢવા ઠરાવોમાં ટ્રસ્ટીની જાણ બહાર ખોટી સહીઓ કરી ગુનાહીત કાર્યકરી વિશ્વાસધાત છેતરપીંડી કર્યાની ફરિયાદ રાજપીપલા, તા.5 નાંદોદ તાલુકાના સીસોદરાગામે આવેલ પરમહસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ ચાલે છે જેનો વહીવટ નિશ્ચલદાસજી ગુરૂ સુખાનંદકરી રહ્યા છે. પણ આ ટ્રસમાં મનસ્વી રીતે વહીવટ થતો હોઈ ફરિયાદી સાથે થયેલ છેતરપિંડીની પોલીસ ફરિયાદથઇ છે.ટ્રસ્ટના પાંચ ટ્રસ્ટીઓના નામો […]

Continue Reading