કુમકુમ મંદિર દ્વારા કોરાના વાયરસના સંક્રમણથી સાવધાન રહેવા સૌને અપીલ કરવામાં આવી.
કુમકુમ મંદિર દ્વારા કોરાના વાયરસના સંક્રમણથી સાવધાન રહેવા સૌને અપીલ કરવામાં આવી. કોરોના સંક્રમણથી હવે સાધવાની રાખવી જોઈએ – માસ્ક અવશ્ય પહેરવું જોઈએ – સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ તા. ૪ – ૧ – ર૦રર ને મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના સાધુ પ્રેમવત્સલદાસજીએ સત્સંગીઓ અને જનસમાજને બે હાથ જોડીને […]
Continue Reading