રાજ્યમાં તરૂણ-બાળકોને કોરોના વેકસીન અભિયાનની શરૂઆત કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.

રાજ્યમાં તરૂણ–બાળકોને કોરોના વેકસીન અભિયાનની શરૂઆત કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોબવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો*. મુખ્યમંત્રીશ્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી. તેમણે બાળકો સાથે સહજ સંવાદ […]

Continue Reading

ગેસને કારણે ફૂલી જતુ પેટ. – વૈદ્ય પ્રવીણ હીરપરા.

બે શિકારી કૂતરાઓને પેટ ભરીને ખોરાક આપવામાં આવ્યો. એમાંના એક કૂતરાને ત્રણ કલાક જંગલમાં શિકાર પાછળ ખૂબ દોડાવવામાં આવ્યો. બીજા કૂતરાને ત્રણ કલાક સંપૂર્ણ આરામ આપવામાં આવ્યો. બંને કૂતરાના પેટ તપાસવામાં આવ્યા. જે કૂતરાને આરામ આપવામાં આવ્યો હતો તેમનો ખોરાક પચી ગયો હતો. પરંતુ જે કૂતરાને શિકાર માટે દોડાવવામાં આવ્યો હતો તેનો ખોરાક પચ્યા વગર […]

Continue Reading

રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લરના ધંધાર્થીઓને કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલનની સૂચના

રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લરના ધંધાર્થીઓને કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલનની સૂચના,કર્મચારીએ રસીના બંન્ને ડોઝ મુકાવી લેવા,ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવો,કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજા પહેરી રાખવા,ગ્રાહકો માટે સેનેટાઇઝરની વ્યવસ્થા ગોઠવવી

Continue Reading

રાજપીપલા ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા નિવૃત્ત શૈક્ષણિક,બિન શૈક્ષણિક અધિકારી, કર્મચારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

રાજપીપલા, તા 2 રાજપીપલા એપીએમસી ખાતેસપાદશતાબ્દિમહોત્સવ સમિતિ, રાજપીપલા હાઇસ્કૂલના ઉપક્રમે ભરૂચ-નર્મદા જિલ્લા નિવૃત્ત શૈક્ષણિક,બિન શૈક્ષણિક અધિકારી, કર્મચારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારીઓમાકે.ડી. બગડા,આર.એસ.ગોલ,એન.કે. મકવાણા,ભદ્રાબેન વશી,તેમજ મહેશભાઈ પટેલ.,કુંજ વિહારી ભાવસાર, દિનેશ પાઠક, મહેશભાઈ દલાલ વગેરે આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપલા મા પહેલી વાર નિવૃત્ત અધિકારીઓ તથા સરકારી કર્મચારીઓનો સ્નેહ મિલન દ્વારા ભેગા થવાનો […]

Continue Reading

નર્મદા જિલ્લામાં તા.૩ જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના ૨૭,૬૩૨ બાળકો માટે કોવિડ-૧૯ વેકસીનેશનની હાથ ધરાનારી કામગીરી

હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓને કોવિડ-૧૯વેકસીનેશનો પ્રિકોશન ડોઝ તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૨થી અપાશે રાજપીપલા,તા2 રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ-૧૯ વેકસીનેશન તા.૦૩ જી જાન્યુઆરી ૨૦૨૨ થી તેમજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓને કોવિડ-૧૯ વેકસીનેશનો પ્રિકોશન ડોઝ તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ થી આપવાનું નક્કી થયેલ છે, જે અંતગર્ત […]

Continue Reading

રાજપીપલાનાં યુવા પત્રકાર વિપુલ ડાંગીને બેસ્ટ પત્રકારત્વ એવોર્ડથી નવાજી સન્માનિત કરાયાં

રાજપીપલા, તા2 નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં રાજપીપલાનાં યુવા પત્રકાર એવાં વિપુલ ડાંગીએ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે તેઓનું લોક શાહીનો ચોથો જાગીર સ્થંભ તરીકે ઓળખાતા મીડિયા જગતની દુનિયામાં બેસ્ટ પત્રકારત્વનું બિરૂદ આપી ગ્રેવા ફિલ્મ આયોજીત ગુજરાત સીને મીડિયા સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ – 2021થી નવાજી સન્માનિત કરવામાં આવ્યાં છે […]

Continue Reading

ખુશ્બુ ખાન – ભગવદ્દ ગીતા ક્વિઝ મહાઅભિયાનમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે !

રાજપીપલાના આચાર્યએદીકરીને 1111રૂપિયા નું રોકડ ઈનામ અને પાંચ જોડી કુર્તા નું ઇનામ આપપી પ્રોત્સાહિત કર્યા ગીતા પર 900 થી વધારે ક્વિઝ આપી. રાજપીપલા, તા 2 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રાલયનાં સહયોગથી Edutor App દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા ક્વિઝ મહાઅભિયાનમાંભગવદ્ ગીતાનીસ્પર્ધામાં સમગ્ર દેશમાં પ્રથમનંબરે આવી છે. તેણે ગીતા પર 900 થી […]

Continue Reading

વૈષ્ણોદેવી અને અન્ય અકસ્માતની દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુ તરફથી સહાય

  થોડા દિવસો પૂર્વે જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી ખાતે મંદિર પરિસરની અંદર ભાગદોડને કારણે દુર્ઘટના થઈ હતી જેમાં ૧૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. એ જ રીતે હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણમાં ખોદકામ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મૃત્યુ થયા હતા. એ ઉપરાંત રાજકોટની અમુક શાળાઓના વિદ્યાર્થીઓ એક સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા અને પરત આવતી […]

Continue Reading

અમદાવાદ શહેર પોલીસ લોકોની વહારે.. રસીનો ડોઝ લઈ લેવા લાઉડસ્પીકર દ્વારા કરાઈ જાહેરાત.

અમદાવાદ વેકસીન લેવા પોલીસની લોકોને અપીલ અમદાવાદ શહેર પોલીસ લોકોની વહારે.. રસીનો ડોઝ લઈ લેવા લાઉડસ્પીકર દ્વારા કરાઈ જાહેરાત. ગુજરાત સરકાર ના અનેક વિભાગો ઓ કોરોના ની રસી નાગરિકો ત્વરિત મેળવી લે તે માટે વિવિધ મોરચે પ્રયાસો કરાઈ રહ્યા છે. અમદાવાદમા એએમસીનું તંત્ર પણ ઈનામી વસ્તુઓ સાથે રસી ના ડોઝ બાકી રહેલા નાગરિકો મેળવી લે […]

Continue Reading