સ્વ.પદમ્શ્રી. મહેશ નરેશ કનોડિયાને મળયા લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ. વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરાયા.

અમદાવાદ,29 ડિસેમ્બર 2021- સામાજિક ક્ષેત્રે ભારતમાં કાર્યરત *ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ કાઉન્સિલ* ના સહયોગથી તાજેતરમાં *સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ 2021* યોજાયો હતો. અમદાવાદમાં કોચરબ આશ્રમ નજીક આવેલા *ટાગોર હોલ* ખાતે આ એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો.જે વિવિધ ક્ષેત્રના લોકોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં ગુજરાતના ઈડર વિધાનસભા મતવિસતારના ધારાસભ્ય હિતુ કનોડીયા, […]

Continue Reading

કોરોનાનાં કપરાં કાળમાં લોકડાઉન શબ્દને સમજ્યા હતાં એને ભોગવ્યા પછી નિરાંતનો દમ લીધો હતો. – કુલીન પટેલ ( જીવ ).

કોરોના નાં કપરાં કાળમાં માં લોકડાઉન શબ્દ ને સમજ્યા હતાં એને ભોગવ્યા પછી નિરાંત નો દમ લીધો હતો, ત્યાં તો કોરોના ની ત્રીજી લહેર ઓમિક્રોમ ને સાથે લઈને લ્યો આ બે હજાર બાવીસ આવી ગ્યું.. શિક્ષણ અને ધંધા રોજઘાર ની ગાડી પાટે ચઢી હતી, સિનેમા હોલ અને રેસ્ટોરન્ટ આનંદ ની લહેર કરાવતા હતાં, લગ્નસમારંભ અને […]

Continue Reading

ફ્રિલાન્સ મહિલા પત્રકાર ‘સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ’ થી સન્માનિત.

17 વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા મેધા પંડ્યા ભટ્ટે પોતાના કરીયરની શરૂઆત 2004થી કરી હતી. જેમાં તેમણે 2012થી ફ્રિલાન્સ પત્રકાર તરીકેની સફરની શરૂઆત કરી હતી. તે સમયે એકસાથે ચાર કોલમની શરૂઆત થઇ હતી. ફૂલછાબ અને ગુજરાત ગાર્ડીયન બંને ન્યૂઝ પેપરની બે-બે પૂર્તિઓમાં જૂદા વિષયો પર લખવાની તેમને તક મળી હતી. જેમની સાથે આજેપણ તેઓ સતત નવ […]

Continue Reading

*આવી પણ શ્રદ્ધા હોઈ શકે ખરી…??*એક સત્ય ઘટના પર આધારિત.

આ મેસેજ એક સત્ય ઘટના પર આધારિત છે અને શંખેશ્વર દાદા માટે ની ભક્તિ શુ કરી શકે એનું એક જીવંત ઉદાહરણ છે વાત છે નવસારી ના *જયેશભાઇ કાલિયાવાડી* ની જેઓ પાછળ ના લગભગ *23 વર્ષ થી 276 વાર અખંડ* દર મહિના ની વદ દશમ નો શંખેશ્વર દાદા ના પક્ષાલ નો લાભ આ પરિવાર લે છે […]

Continue Reading

વીરપુર આમ તો નાનકડું ગામ જેવું ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વીરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર.

રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો નાનકડું ગામ જેવું ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વીરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર. દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે. જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિષેની એવી કેટલીક વાતો છે જે તેમના ભક્તોને […]

Continue Reading

શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસ

શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો દિવ્ય પ્રભાવ છે. એમની કૃપા જે પામે છે તે ધન્ય બની જાય છે. જૈનોના અત્યંત પ્રિય પ્રભુજીનું નામ છે ‘શ્રી પાર્શ્વનાથ’ આ એક એવા પ્રભુજી છે જે ગત ચોવીશીના સમયથી પૂજાય છે.ગત ઉત્સર્પિણી કાળમાં પણ ચોવીસ તીર્થકર ભગવાન થયા, તેમના નવમાં તીર્થકર ભગવાન એટલે શ્રી દામોદર સ્વામી. દેવો અને મનુષ્યો અને પશુઓ […]

Continue Reading

“હું” એકલો “બોલી” શકું, “પરંતુ”સાથે મળીએ તો જ “વાતો”કરી શકાય. – કિન્નરી.કે.ભટ્ટ.

*”હું” એકલો “બોલી” શકું,* *”પરંતુ”* *સાથે મળીએ તો જ “વાતો” કરી શકાય.* *”હું” એકલો “આનંદ” *માણી શકું,* *”પરંતુ”* *સાથે મળીએ તો જ “ઉજવણી” કરી શકાય.* *”હું”* *”સ્મિત” કરી શકું,* *”પરંતુ”* *સાથે મળીએ તો જ “મુક્ત હાસ્ય” કરી શકાય.* *આજ “સુંદરતા” છે “સંબંધો”ની.* *સંબંધો બંધાય છે સ્નેહથી*, *વિકસે છે વ્હાલથી*, *પણ* *સચવાય છે માત્ર “સમજણથી”……* *ગમતા […]

Continue Reading

અમદાવાદ રેડક્રોસ સોસાયટી તરફથી 2019-21 વર્ષ માટે સ્ટાર કેમ્પ ઓર્ગેનાઇઝરની ટ્રોફી સ્વીકારવામાં આવી.

ORGANIZE BLOOD DONATION CAMP SINCE 1990! અમદાવાદ રેડક્રોસ સોસાયટી તરફથી 2019-21 વર્ષ માટે સ્ટાર કેમ્પ ઓર્ગેનાઇઝરની ટ્રોફી રાજ્ય સભાના સભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીનના વરદ હસ્તે યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ બાપુનગર વતી સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ અને યુનિટ ફાઉન્ડર મુકેશ પડસાળા(સાયકલીસ્ટ) અને યુનિટ ચેરમેન રોહિત પટેલ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે […]

Continue Reading

સમય : લેખક- જયેશ શ્રીમાળી પલિયડ “શુકુન”

સમય સમય કેવો ગજબનો સમય ,દિવસને રાત કરી દે રાતને દિવસ કરી દે,અંધકાર હોય ત્યાં પ્રકાશ કરી દે ને પ્રકાશ હોય અંધકાર,ક્યાંક ગતિ થંભી જાય તો ક્યાંક ગતિ પકડાઈ જાય, તડકાને છાંયા ની રમત જોઈ છે આપણે, સુખને દુઃખ અનુભવ્યા છે બધાએ,હસતાં ને રડતાં ને રડતાં ને હસતાં, ગરીબને ધનવાન ને ધનવાન ને ગરીબ,સંતાન વિનાને […]

Continue Reading