નર્મદામા પાંચ ASI ને દિવાળીની નવી ભેટ.બઢતી પામીને PSI બન્યા.

નર્મદામા પાંચ ASI ને દિવાળીની નવી ભેટ.બઢતી પામીને PSI બન્યા. જિલ્લા પોલીસવડા હિમકર સિંહે એ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી રાજપીપલા, તા 16 નર્મદા જિલ્લામા પાંચ તાલુકાઓમાં હાલ 25જેટલાં PSI કામગીરી કરી રહ્યા છે. જેમાં કામગીરીને વધુ ઝડપી અને સારી બનાવવા વધુ PSI ની જરૂર પડતા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પાંચ જેટલાં ASIને બઢતી આપી […]

Continue Reading

સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટ 29 વર્ષની વયેનિધન

breaking સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટ 29 વર્ષની વયેનિધનઅવીના નિધનથી SCA શોકમગ્નગુજરાત તરફથી શરૂ કર્યું હતું ક્રિકેટ કરિયરઅત્યાર સુધી 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતીહરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં રમ્યો હતો

Continue Reading

અમદાવાદ અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

અમદાવાદ અમદાવાદ અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. ધારાસભ્યએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી અમદાવાદ અમરાઈવાડી ના ધારાસભ્ય જગદીશ પટેલએ પેરક રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ. ગાયત્રી યજ્ઞ મા વૈદિક મંત્રોચ્ચાર સાથે પરિવાર સહ આપી હતી આહુતિઓ. વ્હાલી દીકરી યોજના હેઠળ ૧૦૧ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખોલાવવ મા આવ્યા પોસ્ટમાં […]

Continue Reading

ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા કરાઈ આરતી

અમદાવાદ ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા કરાઈ આરતી અમદાવાદના ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરતી કરી આરાધ્ય પર્વ નવરાત્રીમાં કરી પૂજા અર્ચના અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન ના પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત અને પોલિસ સબ ઈન્સપેકટર આર એન ચુડાસમાએ ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ મા યોજાયેલ નવરાત્રી ની આરતી મા ભાગ લીધો હતો અને […]

Continue Reading

અમદાવાદ સીજી રોડ રોક રેજન્સી હોટેલના બેઝમેન્ટમાં આગ.

અમદાવાદ સીજી રોડ રોક રેજન્સી હોટેલના બેઝમેન્ટમાં આગ. ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે. કોઈ જાનહાની નહીં. બેઝમેન્ટમાં ફર્નિચર પડ્યું હોવાથી આગ સળગી રહી છે જેના કારણે હોટલમાં ધુમાડો ભરાયો. આગ લાગવાનું કારણ અકબંધ છે. હાલ ફાયર વિભાગ દારા કાર્ય ચાલુ છે.

Continue Reading

એક છે નિરસ મુક્તિ,એક છે સ-રસ મુક્તિ. શ્વાસ લઇએ એ નહિ,વિશ્વાસમાં રહીએ એ જીવન છે.* જીવનમુક્ત,ગુરુ અને બુધ્ધપુરુષ-આ બધાનું એક નામ એટલે સાધુ.

  નવરાત્રિનાં નવલા-નવમા નોરતે આઠમા દિવસનાં આરંભે કહ્યું કે એક અર્થમાં આ ભૂમિ પૂર્ણ પણ છે,એક અર્થમાં રિક્ત પણ છે.સત્યનારાયણ કથામાં વિષ્ણુસહસ્ત્રનામ,મહાભારત અંતર્ગત,એમાં વર્ણભેદ નથી,બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય ચારે વર્ણોનો સમાવેશ-અધિકાર દેખાય છે.દર્શનની શંકરાચાર્યની નીતિ-એક ગોળ જૂએ છે,એક સાંભળે છે,એક હાથમાં લ્યે છે,એક ખાય છે.વિશેષ દર્શનની વાત આવે ત્યારે મૌન મહાપુરુષ મુખર બને છે.મુક્તિના બે પ્રકાર:એક નિરસ મુક્તિ […]

Continue Reading

જામનગર ખાતે અસહય મોંઘવારીના ના વિરોધમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર અને ધારણા પ્રદર્શન કરી રાવણના પૂતળાનું દહન કરાયું.

જામનગર ખાતે અસહય મોંઘવારીના ના વિરોધમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર અને ધારણા પ્રદર્શન કરી રાવણના પૂતળાનું દહન કરાયું. જામનગર: જામનગર શહેર/જિલ્લા કૉંગસ સમિતિ ના દ્વારા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ની સૂચના અનુસાર જામનગર લાલ બંગલા સર્કલ ખાતે વધતી જતી અસહય મોંઘવારીના ના વિરોધ માં સૂત્રોચ્ચાર/ધારણા પ્રદર્શન કરી […]

Continue Reading

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટના :અંગદાનમાં મળી મોટી સફળતા. ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બંને હાથનું દાન થયુ : સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું દાન સ્વીકારાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટના :અંગદાનમાં મળી મોટી સફળતા. ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બંને હાથનું દાન થયુ : સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું દાન સ્વીકારાયું અમદાવાદ: દશેરાનો પવિત્ર દિવસ આજે સિવિલ હોસ્પિટલ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો હતો.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિઆદના ૫૨(બાવન) વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવાર જનોએ અંગદાન માટેની […]

Continue Reading