માનસ મુક્તિનાથ મહેશ એન.શાહ દિવસ ૫ તારીખ ૧૧ ધર્મ,અર્થ,કામનાઓ બંધન ન બને ને જે બાકી રહે એનું નામ મુક્તિ. મને મુક્તિ,નિર્વાણ,મોક્ષ,પરમપદમાં નહિ,જીવનમુક્ત દશામાં રૂચિ છે:મોરારિબાપુ.

  પાંચમા દિવસની કથા પ્રારંભે ભૂશુંડિજી,સ્વચ્છ જળ,હિમગિરિ,ધવલગિરિ,નીલગીરીને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે ધર્મ બંધન ન બને ,અર્થ બંધન ન બને અને આપણી કામનાઓ બંધન ન બને તો જે બાકી રહે એનું નામ જ મુક્તિ છે.મુક્તિ શબ્દ જ્ઞાન વાચક અને નાથ શબ્દ ભક્તિવાચક છે. જ્ઞાન કોઈને નાથ નથી માનતુ.માનસનું એક પાત્ર જે પોતાને અનાથ સમજે છે-વિશ્વામિત્ર.વિશ્વામિત્ર […]

Continue Reading

Tata Motors to raise $1 BN in its Passenger Electric Vehicle business at a valuation of upto $9.1 BN from TPG Rise Climate

  Mumbai, October 12, 2021: Tata Motors Ltd (TML) and TPG Rise Climate have today entered into a binding agreement whereby TPG Rise Climate along with its co-investor ADQ, shall invest in a subsidiary of Tata Motors that will be newly incorporated. TPG Rise Climate along with co-investors shall invest Rs 7,500 Cr in compulsory […]

Continue Reading

MAHE to inaugurate Manipal Centre for Biotherapeutics Research(MCBR)

  12th October, Manipal: Manipal Academy of Higher Education (MAHE) is a top-ranking private university in India with 25 professional Higher Educational Institutions, 9 university teaching departments and over 100 specialized centres. MAHE is going to inaugurate “Manipal Centre for Biotherapeutics Research” (MCBR) on 15th October 2021 from 10:00 – 11:00 am. MCBR will be […]

Continue Reading

“જીવન આખ્યાન” ગુજરાતી ફિલ્મોમાં નવી વાત સાથે આગામી 22 ઓક્ટોબરે થશે રિલીઝ.

* ભાવનગરના પ્રોડક્શન હાઉસ 8 આઈસ પ્રોડક્શનના બેનર દ્વારા બની છે ફિલ્મ * નિર્માતા તૃપ્તિ વિપુલ જાંબુચા દ્વારા “જીવન આખ્યાન” ફિલ્મનું નિર્માણ * લોકડાઉનના સમયમાં બનાવેલી ફિલ્મ જેમાં ભાવનગરના કલાકારો અને સ્થળો દર્શાવેલા છે. કોરોનાના સમય બાદ હવે સરકાર દ્વારા સિનેમાઘરોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ફિલ્મો રિલીઝ કરવાની મંજૂરી આપી છે અને દર્શકો પણ […]

Continue Reading

“જીવન આખ્યાન” ગુજરાતી ફિલ્મોમાં નવી વાત સાથે આગામી 22 ઓક્ટોબરે થશે રિલીઝ.

* ભાવનગરના પ્રોડક્શન હાઉસ 8 આઈસ પ્રોડક્શનના બેનર દ્વારા બની છે ફિલ્મ * નિર્માતા તૃપ્તિ વિપુલ જાંબુચા દ્વારા “જીવન આખ્યાન” ફિલ્મનું નિર્માણ * લોકડાઉનના સમયમાં બનાવેલી ફિલ્મ જેમાં ભાવનગરના કલાકારો અને સ્થળો દર્શાવેલા છે. કોરોનાના સમય બાદ હવે સરકાર દ્વારા સિનેમાઘરોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ફિલ્મો રિલીઝ કરવાની મંજૂરી આપી છે અને દર્શકો પણ […]

Continue Reading

નવરાત્રી માં ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી ખાતે “નવરંગ” નેશનલ પ્રદશન નું આયોજન થયું .

નવરાત્રી માં ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી ખાતે “નવરંગ” નેશનલ પ્રદશન નું આયોજન થયું . અમદાવાદ શહેર માં ઉજાલા સર્કલ પાસે આવેલ ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી માં ૧૦ તારીખે સાંજે ૫ વાગ્યે દીપ પ્રાગટ્ય કરી નેશનલ પ્રદશન ખુલ્લું મુકાયું હતું. જે ૧૪ તારીખ સુધી ૧૧ થી ૭ વાગ્યા સુધી પ્રદશન નિહાળી શકશો. આ પ્રદશન માં મુખ્ય […]

Continue Reading

એચ.એ.કોલેજના સેમ-૧ના વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના બી.કોમ.સેમ-૧ના વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.આ ક્રાર્યક્રમના મુખ્ય વક્તા પ્રિ.સુભાષ બ્રહ્મભટ્ટે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે કોલેજના ૩ વર્ષ જીવનની સફળતા મેળવવા માટે અગત્યના છે. આ સમય દરમ્યાન વિદ્યાર્થીઓએ લક્ષ્ય નક્કી કરીને સખત મહેનત ધ્વારા તેને પ્રાપ્ત કરવાનું છે. આજે જયારે માહિતીનો વિસ્ફોટ થયો છે ત્યારે […]

Continue Reading

નવરાત્રીના આરાધ્ય પર્વમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા 73 જેટલી દીકરીઓને આપવામાં આવી લહાણી.

નવરાત્રીના આરાધ્ય પર્વમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા 73 જેટલી દીકરીઓને આપવામાં આવી લહાણી. જામનગર: માં જગદંબાનું આરાધ્ય પર્વ અંતિમ ચરણ તરફ આગળ વધી રહયું છે ત્યારે માઈભકતો, દાનવીરો, જેઓ ગરબા રમતી દીકરીઓને લહાણીની ભેંટ આપી પ્રસન્નતા અનુભવતા હોય છે. સૌરાષ્ટ્રના જામનગર ખાતે જામનગર જિલ્લા મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા જામનગરના અલગ-અલગ ત્રણ વિસ્તારો […]

Continue Reading