“એક્યુટ (તીવ્ર) રોગો માં હોમિયોપથી દવાઓ ની અસરકારકતા.”Dr. Ami Chandarana M.D.(Hom)

એક્યુટ એટલે કે તીવ્ર રોગો કે જેના લક્ષણો ઝડપથી જોવા મળે છે અને તેમા ઝડપી રાહત મળે તે પણ જરૂરી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હોમિયોપથી દવાઓ ધીમે કામ કરે છે, પરંતુ એ તદન ખોટી માન્યતા છે. હોમિયોપથી દવાઓ ખુબ જ ઝડપથી અસર કરે છે અને એક્યુટ રોગો જેવા કે, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, […]

Continue Reading

રાજપીપલા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ )-2021યોજાશે

પ્રેસ કલબ નર્મદા, રાજપીપલા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ )-2021યોજાશે લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો સ્તુત્ય પ્રયાસ રાજપીપલા, તા7         નર્મદા જિલ્લામાઘણા વખતથી લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9વર્ષથી પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપલા દ્વારા જીવંત રાખવાનો  સ્તુત્ય પ્રયાસથઈ રહ્યો છે. ત્યારે ચાલુ […]

Continue Reading

કેળ ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો પ્રથમ

કેળ ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો પ્રથમ વિદેશ જતા નર્મદાના ઓર્ગેનિક કેળાએક્સપોર્ટ ક્વોલિટીના કેળા ઓમાન,દુબઈ,અમીરાત અબુધાબી, ગર્લકન્ટ્રીમાં તથા યુરોપના દેશોમાં નિકાસ થાય છે. એક્સપોર્ટ ક્વોલિટીના કેળાનો ભાવ સારો મળવાથી ખેડૂતોને સારો આર્થિક ફાયદો રાજપીપલા, તા.11 કેળ ઉત્પાદન ક્ષેત્રમાં નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવેછે. અહીં સૌથી વધારે કેળાનું ઉત્પાદન થાય છે. ખાસ તો નર્મદાના […]

Continue Reading

જામનગર શહેર તથા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું કરાયું આયોજન*

જામનગર વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગર શહેર તથા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું કરાયું આયોજન* ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા જામનગર શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળો પર જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ નગારા તથા ફુલ હાર […]

Continue Reading

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગર શહેર તથા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું કરાયું આયોજન

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગર શહેર તથા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું કરાયું આયોજન જામનગર: ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા જામનગર શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળો પર જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ નગારા તથા ફુલ હાર […]

Continue Reading

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજન

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજન બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ રાજપીપલા, તા.11 રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજનકરવામાં આવ્યું છે.બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ કરાયો છે જેલોના વડા ડો. કે.એલ.રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જેલમાં બંદીવાનોના માનસ પરિવર્તનના […]

Continue Reading

વડાપ્રધાન મોદી ૩૧ ઓક્ટોબરેગુજરાત આવે તેવી શકયતાઓ

વડાપ્રધાન મોદી ૩૧ ઓક્ટોબરેગુજરાત આવે તેવી શકયતાઓ કેવડિયા કોલોની ખાતેસરદાર પટેલીન પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. કેવડિયા કોલોની ખાતેવિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરે તેવી શક્યતા ભાજપની રાષ્ટ્રીયકારોબારીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ રાજપીપલા, તા 8 વડાપ્રધાન બન્યા બાદ અનેકવાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે લઈ ચુક્યા છે ત્યારે ફરી એકવારવડાપ્રધાન મોદી ગુજરાતના […]

Continue Reading

રાજપીપલાની જૂની સિવીલ હોસ્પિટલ ખાતે મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે PM Cares અંતર્ગત PSA ઓક્સિજન પ્લાન્ટની સ્વીચઓન કરીને ઓક્સિજન ઉત્પાદન માટે પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો

રાજપીપલાની જૂની સિવીલ હોસ્પિટલ ખાતે મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે PM Cares અંતર્ગત PSA ઓક્સિજન પ્લાન્ટની સ્વીચઓન કરીને ઓક્સિજન ઉત્પાદન માટે પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે PM Cares અંતર્ગત PSA ઓક્સિજન પ્લાન્ટ્સના ઈ-લોકાર્પણના જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો રાજપીપલા,તા8 ગુજરાતના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના […]

Continue Reading