એચ.એ. કોલેજમાં વિદ્યાર્થીઓ ધ્વારા “ગાંધી મારી નજરે” વક્તવ્ય યોજાયુ.

એચ.એ. કોલેજમાં વિદ્યાર્થીઓ ધ્વારા “ગાંધી મારી નજરે” વક્તવ્ય યોજાયુ ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એચ.એ. ગાંધીઅન સોસાયટી ધ્વારા મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મજયંતી નિમિત્તે કોલેજના ૧૫ વિદ્યાર્થીઓએ “ગાંધી મારી નજરે” વિષય ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના ધ્વારા રજૂ થયેલા વક્તવ્યોમાં ગાંધીજીના વિચારો આજના સમયમાં પણ પ્રસ્તુત છે તથા આદર્શ સમાજની રચના કરવી હોય […]

Continue Reading

આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાક્રુઝ પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગ મામલે શાહરૂખના દીકરા આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના રિમાન્ડ બાદ આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટે તેમને અને તેમના સાથીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.4 ઑક્ટોબરે થયેલી સુનાવણીમાં આર્યન ખાનને 7 ઑક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. […]

Continue Reading

product worth adding to your cart

    SUD Life, a joint venture of BOI (Bank of India) UBI (Union Bank of India) and Dai-ichi Life, launched a new product e-Wealth Royale, at a function held in Goa on Thursday, the 7th October, at the hands of Abhay Tewari, MD & CEO Star Union Dai-ichi Life Insurance (SUD Life) e-Wealth Royale, […]

Continue Reading

૮૬૬મી રામકથા માનસ મુક્તિનાથ  મહેશ એન.શાહ  દિ-૧ તા-૭ ઓક્ટો માનસ જ મારી કૂળદેવી છે,આ જ ગરબો,સ્થાપન ને અનુષ્ઠાન છે:મોરારિબાપુ. અતિ દુર્ગમ સ્થળ મુક્તિનાથ પર ૮૬૬મી રામકથાનો પ્રારંભ. રામકથા મુક્તિદાયી પણ છે,ભક્તિદાયી પણ છે. કથા નવ દિવસનો ગર્ભ છે-પછી નવચેતના જન્મે છે. અસ બિચારી હરિ ભગત સયાને; મુક્તિ નિરાદર ભગતિ લુભાને. (ઉત્તરકાંડ-૧૧૮-૭) નાથ ભગતિ અતિ સુખ દાયિની; દેહુ કૃપા કરિ અનપાયની. (સુંદરકાંડ-૩૩-૧)

  ભગવાન મુક્તિનાથનાં નિમંત્રણ અને પૂર્ણરૂપે હનુમંત કૃપાથી રઘુરામબાપાની ઉપસ્થિતિ અને અહીંથી લઇ સમગ્ર જલિયાણ પરિવાર,જલારામબાપા અને તેમના ઇષ્ટ રાઘવેન્દ્ર સરકારની અહેતુ કૃપાથી આ દુર્ગમ સ્થળે બાપાનો મનોરથ હતો અહીં કથા થાય.અહીં આવી શક્યા એ બડભાગી,કોવિડ,હેલ્થ કે બીજા કારણોથી ન આવી શક્યા એ અતિ બડભાગી! આજથી શારદીય નવરાત્રિ સુભગ યોગ.બાપુએ કહ્યુ કે અમારી-મારી તો કૂળદેવી […]

Continue Reading

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો ભદ્રકાળી માતાના દર્શન કરી ગુજરાતની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરતા મુખ્યમંત્રીશ્રી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ […]

Continue Reading

નવલી નવરાત્રીમાં ધરા શાહ “જગજનની” દ્વારા માતાજીની ભક્તિના સુર રેલાવશે.

નવલી નવરાત્રીમાં ધરા શાહ “જગજનની” દ્વારા માતાજીની ભક્તિના સુર રેલાવશે. ગુજરાતના જાણીતા પર્ફોર્મર ગાયક અને નવરાત્રીમાં જેમના ગીતો દર વર્ષે ખૂબ જ વાગતા હોય છે અને તે ગીતો દ્વારા તેમની સંગીતમય ભક્તિ જેઓ માતાજીને અર્પણ કરતા હોય છે તેવા ધરા શાહ આ વર્ષે પણ કંઈક નવું લઈને આવી રહ્યા છે. ધરા શાહ નિર્માતા ઋષભ અસારાવાલાના […]

Continue Reading

બળાત્કાર બાદ ફરી બળાત્કાર ? કોઈમ્બતુરમાં એરફોર્સની મહીલા અધિકારી સાથે બળાત્કારની ઘટના બાદ ફરી ચર્ચામાં આવેલો મુદ્દો

ટુ ફિંગર ટેસ્ટ: બળાત્કાર બાદ ફરી બળાત્કાર ? કોઈમ્બતુરમાં એરફોર્સની મહીલા અધિકારી સાથે બળાત્કારની ઘટના બાદ ફરી ચર્ચામાં આવેલો મુદ્દો હાલમાં જ કોઈમ્બતુરમાં આવેલી ઈન્ડીયન એરફોર્સની એક કોલેજમાં ટ્રેનીંગ લઈ રહેલી મહીલા અધિકારીએ વાયુસેનાના લેફટનન્ટ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પિડીતાએ અન્ય અધિકારીઓ ઉપર પણ પોતાને સહયોગ ન આપવાના આક્ષેણ કર્યા છે, આ અંગે ફરીયાદ […]

Continue Reading

આજે એક એવા લંકેશની વાત કરવી છે જેને અસલ જિંદગીમાં પણ લોકો રાવણ સમજી બેઠા હતાં.

આજે હું એમ કહું કે દિવાળીને તો હજી વાર છે એટલે આજે શ્રી રામની નહિ પણ રાવણની વાત કરીયે તો? નવાઈ લાગી ને? હા ! આજે એક એવા લંકેશની વાત કરવી છે જેને અસલ જિંદગીમાં પણ લોકો રાવણ સમજી બેઠા હતાં. ‘લંકેશ’ નામ એક ઉપનામ તરીકે જેમની સાથે કાયમ માટે જોડાઈ ગયું છે એવા શ્રી […]

Continue Reading

આજથી રાજ્યમાં નવરાત્રીનો આરંભ. કોરોનાનો સંદેશ આપતી પાઘડી થીમ પર ઝૂમશે ખેલૈયા.

અમદાવાદ આજથી રાજ્યમાં નવરાત્રીનો આરંભ. કોરોનાનો સંદેશ આપતી પાઘડી થીમ પર ઝૂમશે ખેલૈયા. આજથી માં અંબાના પાવન પર્વ નવરાત્રીનો રાજ્યમાં પ્રારંભ થઇ રહ્યો છે અને લોકો ગરબા રમવા માટે થનગની રહ્યા છે. ગયા વર્ષે કોરોનાના ગ્રહણને લીધે નવરાત્રી નહોતી ઉજવાઈ પરંતુ આ વખતે પણ સરકારની ગાઈડલાઈન મુજબ પાર્ટી પ્લોટ હોલમાં ગરબાનું આયોજનને મંજૂરી ન આપતા […]

Continue Reading

HCL Launches 2nd Edition of HCL Jigsaw – India’s Premier Critical Reasoning Platform to Assess Problem Solving Skills Among School Students

  The three-stage, Pan-India competition is now open for registrations Prizes and gadgets worth up to Rs. 1 Lakh per winner to be won Delhi NCR, October 7, 2021: HCL, a US $10.5 billion global conglomerate, today announced that registrations are now open for the second edition of HCL Jigsaw, India’s premier critical reasoning platform. […]

Continue Reading