પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ
પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ ગીતામંદિર મજૂરગામ પાસે રહેતા ૪૦ વર્ષના યુવકે આજે મોડી રાત્રે દવા પીને આપઘાત કર્યો હતો મળતી માહિતી મુજબ પડોશી સાથે મકાન બાબતે તકરાર ચાલતી હતી જે સંદર્ભે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી બીજી તરફ મૃતકના પરિવારજનોએ તપાસ કરનાર પીએસઆઇના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ […]
Continue Reading