કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે”રૂહાની” – ગુરસિમરન કૌર દ્વારા એકલ કલા પ્રદર્શન.

કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે“રૂહાની” – ગુરસિમરન કૌર દ્વારા એકલ કલા પ્રદર્શન. પ્રદર્શન નું ઉદ્ઘાટન ઇમરાન ખેડાવાલા (ધારાસભ્ય જમાલપુર-ખાડિયા, વિધાનસભા), નટુ મકવાણા (વરિષ્ઠ કલાકાર), હિરેન મેઢ (ભારતના વિકાસ અધિકારી LIC, સામાજિક કાર્યકર) ના હસ્થેડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલેરી માં , (ઉજાલા સર્કલ પાસે,અમદાવાદ) થયું. આ શો 15 સપ્ટેમ્બર, 2021 સુધી ખુલ્લો રહેશે દિલ્હીમાં જન્મેલી અને ઉછરેલી, […]

Continue Reading

TECNO strengthens its position under 10K segment; launches Spark 8 with a massive 64GB memory and 16MP Rear Camera at INR 7999

  • Priced at INR 7999, SPARK 8 features best in class design, display and camera, paired with 64GB storage is designed to meet consumer’s daily storage need and give them a holistic smartphone experience • The new smartphone will be available in retail stores from 15th September 2021   New Delhi, 13th September 2021: […]

Continue Reading

પુરી પાણી મસાલેદાર જોડી ની ચટાકેદાર લવ સ્ટોરી શેમારૂમી પર 23rd સપ્ટેમ્બર થી

    ગુજરાતી વેબ સિરીઝ પુરી પાણી એ મસાલેદાર ચટપટા કપલ ની સ્ટોરી છે, બધી જોડી પુરી પાણી જેવી જ હોય છે.. કોઈ ખાલી પુરી જેવું તો કોઈ મીઠું પાણી કે તીખું પાણી જેવું.. આ વેબ સિરીઝમાં પણ આવુજ કઈ છે..   આ બે પરિવારની વાર્તા છે. ભૌમિક સંપટ કેવી રીતે મહેનત કરીને આગળ વધે […]

Continue Reading

જીવનમાં હોશિયારી વધુ અગત્યની કે સારાઈ?
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

આજના મોર્ડન જમાનામાં સફળતા અને ભૌતિક સમૃદ્ધિ પાછળ પાગલ બનેલા લોકો સદગુણો, સારાઈ, નૈતિકતા વગેરેને કદાચ ભૂલી ગયા હોય એમ લાગે છે. સમાજે, સંબંધોએ અને શિક્ષણે જાણે-અજાણે જગતને એ જ શીખવાડ્યું છે કે જીવનમાં જો કંઈ વિશેષ મહત્વનું હોય તો તે હોશિયારી, આવડત, કુશળતા અને બુદ્ધિમત્તા છે. કેમ કે તેના દ્વારા જ જીવનમાં ધારી સફળતા, […]

Continue Reading

વિશ્વમાં આતંકવાદનો અંત લાવવા સાચા
ધર્મની સ્થાપના કરવી જરૂરી છે: સંજય વકીલ

અમદાવાદની ૯૩ વર્ષ જુની સંસ્થા ધર્મજાગૃતિ કેન્દ્ર દર વર્ષે ૮ દિવસની પર્યુષણમાળા યોજે છે. જેમાં વિશ્વમાં શાંતી સ્થપાય તથા સર્વધર્મ સદ્દભાવ તથા સર્વધર્મ સમભાવની ભાવના ઉભી થાય તેવા વિષયો ઉપર વક્તવ્યો રાખે છે. આ વર્ષે ૯૩માં પર્યુષણમાળામાં અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં પ્રિન્સીપાલ સંજય વકીલે “ધર્મ એટલે શું?” વિષય ઉપર વક્તવ્ય આપ્યુ હતુ. પ્રિ.વકીલે […]

Continue Reading