અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તાર હેઠળ ના હાટકેસવર સકઁલ ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ગણેશ ની મુતિઁ ઓ લેવા ભારે ઘસારો

અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તાર હેઠળ ના હાટકેસવર સકઁલ ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ગણેશ ની મુતિઁ ઓ લેવા ભારે ઘસારો ખોખરા પોલિસ એ વ્યવસ્થા ના ભાગરુપે શ્રદ્ધાળુ ઓ સરળતાથી ગણેશજી ની મુતિઁ ઓ લઈ ને ઘરે કે પંડાલો મા સ્થાપિત કરી શકે તે માટે હંગામી ધોરણે હાટકેસવર સકઁલ થી લાલભાઈ સેન્ટર સુધી ના […]

Continue Reading

હુસેન સુન્ની કારેલીબાગ પોલીસ ના માથા નો દુખાવો બની ગયો છે સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે

કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના કાસમ હાલા કબ્રસ્તાન પાસે હુસેન સુન્ની નામ નો બુટલેગર રહે છે અને ત્યાંજ વિદેશી દારૂનો ધંધો પણ કરે છે જયારે હુસેન સુન્ની કારેલીબાગ પોલીસ ના માથા નો દુખાવો બની ગયો છે સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે હુસેન સુન્ની પોતે વીડિયોમાં બોલી રહ્યો છે કારેલીબાગ પોલીસે જ મને […]

Continue Reading

ગુજરાતી શ્રોતાઓને આપણા શાસ્ત્રોનું અર્થસભર રસપાન કરાવનારા, પુનિત પરંપરાના વારસદારોમાં એકમાત્ર સમર્થ કથાકાર, પૂજ્ય શ્રી વ્રજ વલ્લભ શાસ્ત્રીજી, ૭૯ વર્ષની વયે પરમાત્માના શરણમાં પરમધામ ચાલ્યા ગયા.

પ.પૂ. વ્રજવલ્લભ શાસ્ત્રીજીસાવ સહજ સરળતા અને સાદગીપૂર્ણ જીવન માં પરમ વિદ્વાન, જ્ઞાની અને ઈશ્વરીય શ્રધ્ધાના સ્ત્રોત સમા અને બાળપણથી જ ભાગવતના સમર્થ જ્ઞાતા એવા પિતાજી શિવશંકર શાસ્ત્રી અને અર્વાચીન યુગના પરમ સંત પુનિતનું પ્રત્યક્ષ વાત્સલ્ય પામીને એમની છત્રછાયામાં ભકિતનું ગદ્ય અને પદ્ય સ્વરુપે અધ્યયન કરી જીવનભર ગુજરાતી શ્રોતાઓને આપણા શાસ્ત્રોનું અર્થસભર રસપાન કરાવનારા, પુનિત પરંપરાના […]

Continue Reading