માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો

માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સોસુરત શહેરના કતારગામ વિસ્તારના લક્ષ્મી રેસિડેન્સીના આઠમાં માળેથી 2 વર્ષનું બાળક રમતાં રમતાં નીચે પટકાતા થયું મોત.આખી ઘટના સીસીટીવી માં થઈ કેદ.કતારગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Continue Reading

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન નર્મદાના ડેડીયાપાડા તાલુકાનાજંગલ વિસ્તારમાં અ ૧૨ કી.મી. સુધી ચાલીને જંગલમાં પ્રવાસ કરીને વનસંપત્તિનું નિરીક્ષણ કર્યું. ગંગાપુર રાઉન્ડ તથા સાગબારા રેન્જના જંગલોમાં ગેરકાયદેસર રીતે વૃક્ષોનું છેદન જંગલમાંથી ખેરના તથા સાગના લાકડા ની ચોરી પકડીમુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી મહારાષ્ટ્ર, વડોદરા તથા સુરત ખાતે ગેરકાયદેસર લાકડાનું વેચાણ રાજપીપલા, તા30 […]

Continue Reading

આજે વહેલી પરોઢે ખેડામાં ગમખ્વાર અકસ્માત: ચારના મોત, એક ઘાયલ

આજે વહેલી પરોઢે ખેડામાં ગમખ્વાર અકસ્માત: ચારના મોત, એક ઘાયલ કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે અકસ્માત થયોબંને ગાડી ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત

Continue Reading

International Summit on “Changing minds & Changing trend” for Hospitality, Accommodation & Facility management

      Manipal, 30th September, Welcomgroup Graduate School of Hotel Administration conducted a never seen before webinar International Summit on Hospitality, Accommodation & Facility management 2021 with a theme “Changing minds & Changing trends” as a part of the celebration to International Housekeeper’s Appreciation Week, Consisting of over 15 speakers from different domains, the […]

Continue Reading

ઉબરે ક્લિન મોબિલિટી સોલ્યુશન્સને બળ આપવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આઇક્રિએટ સાથે ભાગીદારી કરી

  ગુરુગ્રામ, 30 સપ્ટેમ્બર, 2021: દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે નવા વિચારોને સપોર્ટ કરવા ઉબર સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આઇક્રિએટ સાથે ભાગીદારી કરી રહ્યું છે.       સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ ઉપર યોજાનારા ગ્રીન મોબિલિટી ઇનોવેશન ચેલેન્જ વ્યક્તિઓ અથવા સ્ટાર્ટઅપ્સ પાસેથી સબમીશન આમંત્રિત કરે છે, જે ત્રણ ક્ષેત્રોમાં ઇનોવેશન ઉપર કેન્દ્રિત છેઃ ટુ અને થ્રી વ્હીલર્સ, […]

Continue Reading

vivo India launches its Flagship X70 Series in India; Promises to offer Professional Mobile Photography Experience

  ● Elevates the mobile photography experience with ZEISS Optics, Professional Imaging V1 Chip and Ultra-Sensing Gimbal Camera ● Offers industry-first Stabilization Technology on all four rear cameras on X70Pro+ ● X70 Pro+ is India’s first smartphone to be equipped with Snapdragon®️ 888+ 5G Mobile Platform that offers class-leading performance ● The vivo X70 Series […]

Continue Reading

Six Actions to Limit Global Warming to 1.5°C

    New Delhi, 30 September 2021 — The Energy Transitions Commission (ETC) today set out the actions which nations and companies could take during the 2020s to deliver the Paris agreement and limit global warming to 1.5°C.   Current national decarbonisation pledges (known as Nationally Determined Contributions, or NDCs), made as part of the […]

Continue Reading

ઓમ કોમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વાર્તાકાર,વિવેચક ચિનુ મોદી’ઈર્શાદ’ના 83-મા જન્મદિનપ્રસંગે ‘સાહિત્યિક વ્યાખ્યાન અને કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કોમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ:30 સપ્ટેમ્બર 2021,ગુરુવારના રોજ,સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર. સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વાર્તાકાર,વિવેચક ચિનુ મોદી’ઈર્શાદ’ના 83-મા જન્મદિનપ્રસંગે ‘સાહિત્યિક વ્યાખ્યાન અને કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું.ચિનુ મોદીની ગઝલો-અણકહી વાતો વિશે કવિ રાજેશ વ્યાસ’મિસ્કીન’એ વક્તવ્ય આપ્યું.તેમજ કવિસંમેલનમાં શનિસભાના કવિઓ મધુસૂદન પટેલ’મધુ’,જયંત ડાંગોદરા,ચેતન શુક્લ,વિપુલ પરમાર,કૃણાલ શાહ,ઈંગિત મોદીએ સ્વરચિત કવિતાનો પાઠ કર્યો.કવિસંમેલનનું […]

Continue Reading

ઓમ કોમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વાર્તાકાર,વિવેચક ચિનુ મોદી’ઈર્શાદ’ના 83-મા જન્મદિનપ્રસંગે ‘સાહિત્યિક વ્યાખ્યાન અને કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કોમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ:30 સપ્ટેમ્બર 2021,ગુરુવારના રોજ,સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર. સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વાર્તાકાર,વિવેચક ચિનુ મોદી’ઈર્શાદ’ના 83-મા જન્મદિનપ્રસંગે ‘સાહિત્યિક વ્યાખ્યાન અને કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું.ચિનુ મોદીની ગઝલો-અણકહી વાતો વિશે કવિ રાજેશ વ્યાસ’મિસ્કીન’એ વક્તવ્ય આપ્યું.તેમજ કવિસંમેલનમાં શનિસભાના કવિઓ મધુસૂદન પટેલ’મધુ’,જયંત ડાંગોદરા,ચેતન શુક્લ,વિપુલ પરમાર,કૃણાલ શાહ,ઈંગિત મોદીએ સ્વરચિત કવિતાનો પાઠ કર્યો.કવિસંમેલનનું […]

Continue Reading