*ગુજરાતના પીરાણામાં વિસ્ફોટ બાદ ગોડાઉન તૂટી પડતાં ઘણા ઘાયલ અને મૃત્યુ*
4 નવેમ્બરે પીરાણા ડમ્પિંગ યાર્ડ પાસે મોટી આગ ભભૂકી ઉઠ્યા બાદ 9 લોકોના મોત નિપજ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે સળગી જવાથી ઇજાઓ પહોંચી હતી. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય આપવા માટે *આમ આદમી પાર્ટીના અમદાવાદ પ્રમુખ અમજદખાન પઠાણે સચિન રાજપૂત, રમેશ વોરા, ભાગ્યશ્રી અને આપના અન્ય સભ્ય સાથે એલજી હોસ્પિટલની મોટી સંખ્યામાં આમ આદમી […]
Continue Reading