Day: March 29, 2020
શરમ નથી આવતી પ્રભુ? લાખો અહી મરે છે તું સ્વર્ગે વિહરે છે માનવ અહીં કણસે છે.
*લો, ફરી એક સમય અનુરૂપ, ગુસ્સો – ગમે તો કહો ગમી! – મેહુલ ભટ્ટ* ***** ****** ***** ***** ** શરમ નથી આવતી પ્રભુ? લાખો અહી મરે છે તું સ્વર્ગે વિહરે છે માનવ અહીં કણસે છે શરમ નથી આવતી પ્રભુ? ગર્ભવતી પત્ની નો હાથ પકડી ને ખભે નાનકડું છોકરું ગોઠવી ને પેલો ગરીબ પગ ઘસડે છે […]
Continue Readingહેપીનેસ – ડો. દર્શના ઠક્કર, ડો.પાર્થિવ મહેતા અને નમ્રતા શોધન.સ્પર્શ ફાઉન્ડેશન.
https://m.facebook.com/story.php?story_fbid=821466828337952&id=819624708084429 Watch Namrata shodhan, Dr darshna Thakker and Dr Parthiv Mehta as they contribute their time and talent for creating awareness, spreading happiness. 😊😊🎼👍 enjoy listening! Keep spreading and sharing this. We are coming FB live everyday! Facebook.com/doconmission.net Facebook com/sparshfoundation.net Facebook.com/ParthivMehtaMD તમે ઉમેરી શકો છો: આ બંને તબીબો છેલ્લા એક અઠવાડિયા થી સતત દરરોજ લાઈવ […]
Continue Readingકોષોના જલીય દ્રાવણમાં ખનિજ ક્ષાર કેશન્સ અને એનાયન્સમાં ભળી જાય છે; તેમાંના કેટલાકને વિવિધ કાર્બનિક સંયોજનોવાળા સંકુલમાં સમાવી શકાય છે. અકાર્બનિક આયનોની સામગ્રી સામાન્ય રીતે કોષના વજન દ્વારા 1% કરતા વધુ હોતી નથી. પોટેશિયમ, સોડિયમ જેવા મીઠાના કેશન્સ, કોષોને બળતરા પ્રદાન કરે છે. કેલ્શિયમ સેલ સંલગ્નતાને પ્રોત્સાહન આપે છે. નબળા એસિડની એનિયન્સ, સાયટોપ્લાઝમના બફરિંગ ગુણધર્મો […]
Continue Readingખાઓ આલ્કલાઇન ખોરાક – કોરોના વાયરસનું પીએચ ૫.૫ થી ૮.૫ સુધી બદલાય છે.
તમને બધાને જાણ કરવા માટે છે કે કોરોના વાયરસનું પીએચ ૫.૫ થી ૮.૫ સુધી બદલાય છે. આપણે ફક્ત કોરોના વાયરસને હરાવવા માટે વાયરસના ઉપરના પીએચ સ્તરથી ઉપરના આલ્કલાઇન ખોરાક લેવાની જરૂર છે. જેમાંથી કેટલાક છે👇 લીંબુ – ૯.૯૦ પીએચ ચૂનો – ૮.૨૦પીએચ આવાકાડો – ૧૫.૬ પીએચ લસણ – ૧૩.૨ પીએચ કેરી – ૮.૭૦ પીએચ ટેન્ગરીન […]
Continue Readingઈન્ડિયા કોલોની , બાપુનગર વિસ્તારમાં આવેલા કાજલ એપારટમેન્ટ ના મેમ્બરોએ પોલીસ મિત્રોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી.
ઈન્ડિયા કોલોની , બાપુનગર વિસ્તારમાં આવેલા કાજલ એપારટમેન્ટ ના મેમ્બરો (મયુર રૂપાવટીયા , સાગર મકવાણા, રવી વાળા, નિલેશ વાળા, આશિષ બારોટ, સુમિત અગ્રવાલ, પિયુષ બારોટ, કાંતિભાઈ પીઠડીયા, સંજય શાહ, દલપતભાઈ ગજેરા) કોરોના વાઇરસ ના કારણે સરકારે જે લૉકડાઉન આદેશ મુજબ પોલીસ મિત્રો ને પોઇન્ટ ફાળવેલા છે ( ઠક્કબાપાનગર , ભીડભંજન, બાપુનગર પોલીમથક , તોલનાકા, હીરાવાડી, […]
Continue Readingઆલોક ફાઉન્ડેશનના મેમ્બરો દ્વારા અમદાવાદના રીંગ રોડ ઉપર જઈને લોકોને 530 જેટલા ફૂલવાડીનાં પેકેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું.
આલોક ફાઉન્ડેશન દ્વારા *કોરોનાવાયરસ* ના કારણે સરકારશ્રીના આદેશ મુજબ અત્યારે દેશની અંદર જે લોકડાઉન કરવામાં આવ્યું છે. અને જે મજુર અથવા તો જેને ખાવા માટે નો પ્રોબ્લેમ છે, તે લોકોને આલોક ફાઉન્ડેશનના મેમ્બરો દ્વારા અમદાવાદના રીંગ રોડ ઉપર જઈને લોકોને 530 જેટલા ફૂલવાડી ના પેકેટ વિતરણ નું આયોજન કરવામાં આવેલું હતું…..
Continue Reading*Rupa Mehta ; The Success Lady* *બાળકને દીકરા-દીકરી નહી, બાળક તરીકે ઉછેરો ; રુપા મહેતા* *શંખનાદ : શૈલેશ રાવલ* *9825072718*
1960માં જન્મેલી રુપા તેર વર્ષે નાટક ક્ષેત્રે પ્રથમ પગલું માંડે છે, પરિમા, જોન ઓફ આર્ક અને સરદાર પટેલ નાટકના મુખ્ય કીરદાર આજે સાઈઠ વર્ષેય તેમની રગરગમાં પુરજોશમાં અવિરત વહે છે. તેમના ખળખળાટ, મુક્ત હાસ્યમાં સરદારની જિંદાદિલી, સ્વચ્છ નિર્મલ આખોની ગહેરાઇમાં ‘પરિમા’ અને દ્રઢ વાણીવિચારમાં ‘જોન ઓફ આર્ક’ સાવ તરોતાજા છે. રમેશચંદ્ર અને નિર્મલાબહેનના બંને પરિવારો […]
Continue Reading*નવરાત્રિ વિશેષ*
*નવરાત્રિ વિશેષ* માતૃશક્તિની અર્ચનાની અનેક અનુપમ રચનાઓ *શ્યામા સંગીત* રૂપે બંગાળમાં ઘરે – ઘરે ગવાય છે. પુલક બેનર્જી નાં શબ્દો, મન્ના ડે નો સ્વર, અને મૃણાલ બેનર્જી નાં સંગીત માં આ પ્રાર્થના ખૂબ પ્રચલિત છે કે *માં, મને એક ખૂણે તારા મંદિરે રહેવા દે*. પ્રસ્તુત ભજન નવરાત્રિ પ્રસંગે તેનો ગુજરાતી ભાવાનુવાદ છે.
Continue Reading