આમોદમાં પત્રકારો ઉપર બુટલેગરનો જીવલેણ હુમલો બુટલેગરોએ પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે પત્રકારોનું જિલ્લા કલેકટરને આવેદન.. બુટલેગરોએ પત્રકારો ને રસ્તામાં આંતરી લઇ માર મારી મોબાઈલ કેમેરા ઝુંટવી લીધા ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં દારૂનું વેચાણ મોટાપાયે થતું હોવાના અનેક અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા જ બુટલેગર હોય પણ કેટલાક પત્રકારોને રસ્તામાં જ આંતરી લઇ માર મારતા મામલો […]
Continue ReadingDay: December 3, 2019
રિમોટ હું જ મારો, ‘કંટ્રોલ’ સ્વીકારું ફક્ત ઈશ નો, સત્ય,પ્રેમ,કરુણા ઘણું, બીજું કંઈ ભિક્ષવું નથી અસ્તિત્વ આવકારે છેલ્લે હસતાં એની બાહોંમાં મોક્ષ-પૂનઃજન્મની વાતોમાં,ઝાઝું પડવું નથી -મિત્તલ ખેતાણી
પ્રભુ સમું સુધરવું નથી જે મળવાનું નથી એ હવે ઝંખવું નથી જે આવડવાનું નથી એલ હવે શીખવું નથી હું મારામાં ‘એક’ અને ‘એક માત્ર’ છું અસ્તિત્વની રચનાને હવે વખોડવું નથી મારી મસ્તી વ્હાલી,સુંવાણ મારી અનોખી બનવાં મથી ‘અન્ય’, જાતને હવે નિકંદવું નથી પ્રેક્ષક,હરીફ,નિર્ણાયક નિર્ધારે જ્યાં પરિણામ કઠપૂતળીની એ રમત હવે રમવું નથી ડરવું તો ફક્ત […]
Continue Readingવાવો, ઉછેરો,પાણી દો કે પછી કંઈ પણ કરો બોન્સાઇયુગમાં કલ્પવૃક્ષ ક્યાં ફળતાં હોય છે બાંધવું હતું જેનાં નામનું મીંઢોળ હાથમાં હાથે તેની રાખડીનાં દોરાં મળતાં હોય છે – મિત્તલ ખેતાણી.રાજકોટ.
પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં હોય છે સૌ કોઈ ને કોઈ માટે ઝુરતાં હોય છે પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં હોય છે ન જોઇતું કે વણમાંગેલું મળે છે ઘણું પણ સ્વપ્ન વાસ્તવથી સદા અપૂરતાં હોય છે પીછો કરતી જ રહે છે કાયમ વ્યથાઓ વિરહમાં ક્યાં કોઈ દિ કમૂરતાં હોય છે પ્રભુ પણ લાકડે માંકડુંનાં મૂડમાં […]
Continue Readingલારી, રિક્ષા સહિતના દબાણોને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય.- સૌરાંગ ઠકકર.
લારી, રિક્ષા સહિતના દબાણોને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય અમદાવાદ: શહેરમાં 2009માં બીઆરટીએસ શરૂ કરાઈ તે પછી પહેલી વખત ભાજપના શાસકોએ બીઆરટીએસ કોરિડોર ટ્રાફિક અને લોકોને અડચણરૂપ બનતા હોવાનો સ્વીકાર કર્યો છે. જે-તે સમયે પ્રોજેક્ટના ડીપીઆરમાં સામેલ ન હતા તેવા ગીતામંદિરથી ભૂલાભાઈ પાર્ક, કાલુપુરથી રખિયાલ, દિલ્હી દરવાજાથી પ્રેમ દરવાજા, તિલક બાગથી દાણાપીઠ, દાણીલીમડાથી આંબેડકર બ્રિજના […]
Continue Readingમોટાભાગના સ્વામિનારાયણના સ્વામીઓ, આશારામ, નિત્યાનંદ, સેંગર, રામરહિમ જેવા ઉપર પણ બળાત્કારનાં આરોપ છે, તો તેમના માટે કેમ આટલો રોષ નહીં ?? – હિતેશ રાયચુરા.
કમનસીબે દેશભર માં દરરોજ ઘણા બળાત્કાર થાય છે પણ અમુક સમયે જ કોઈક દીકરી ઉપર કુકર્મ થાય છે ત્યારે જ ક્યારેક જ સમાજ કેમ જાગે છે અને હો હા મચાવી દયે છે ??? મોટાભાગ ના સ્વામિનારાયણ ના સ્વામીઓ, આશારામ, નિત્યાનંદ, સેંગર, રામરહિમ જેવા ઉપર પણ આ જ આરોપ છે તો એમના વિષે કેમ આટલો રોષ […]
Continue Readingઆપણો દેશ પાછળ કેમ છે ? આપણો દેશ પછાત કેમ છે ? આપણા દેશ માં ગુન્હા, રેપ, હત્યાઓ, કોભાંડો કેમ વધુ થાય છે ???- હિતેશ રાઈચુરા.
આપણો દેશ પાછળ કેમ છે ?આપણો દેશ પછાત કેમ છે ?આપણા દેશ માં ગુન્હા, રેપ, હત્યાઓ, કોભાંડો કેમ વધુ થાય છે ???કેમ કે અમુક ગણ્યા ગાઠ્યા ધુતારાઓ દેશ ને 4 હાથે લૂટે છે અને બાકી ની 130 કરોડ ની જનતા હોંશે હોંશે લુટાય પણ છે…કારણ ???જ્ઞાન અને ભણતર નો અભાવ…જો જનતા ભણેલી અને જ્ઞાની હશે […]
Continue Reading*”પેટોવ્યથા”*- હિતેશ રાયચુરા.
કવિનું નામ ખબર નથી… પણ મજા પડી… *”પેટોવ્યથા”* તમે કહો ઈ કરૂં માનતા કરૂં ચઢાવો, ભેંટ એક જ મારી અરજી પ્રભુજી ! ઓછું કરી દ્યો પેટ.. કેશપે કિરપા કલરે કીધી ચાંદી છાની છપ્પ મૅનિક્યોર ને પૅડીક્યોર સંગ ચહેરેપે મૅકઅપ કેમ કરી સ્વીકારી લઉં પ્રેગનેન્સી પરમેનૅન્ટ..! એક જ મારી અરજી પ્રભુજી ! ઓછું કરી દ્યો પેટ… […]
Continue Reading*દેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ધોરાજી પોલીસ*- રશ્મિન ગાંધી.
💫રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી પ્રોહી જુગાર સદન્તર બંધ કરવા સૂચના હોય તથા એ.એસ.પી.શ્રી સાગર બાગમાર સાહેબ ના માગઁદશન હેઠળ 💫 ધોરાજી પોસ્ટે ના પો.ઇન્સ વી.એચ. જોશી સાહેબ ની રાહબરી હેઠળ HC સી. ટી વસૈયા તથા HC આર કે બોદર તથા પો.કોન્સ અનિરુદ્ધસિંહ ઝાલા તથા અજીતભાઈ ગંભીર તથા પ્રેમજીભાઈ કિહલા એમ […]
Continue Readingહોય તેનાથી વધૂ ઘરડો થઈ જાય છે, બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે.દીકરી જેવી જમાઈ લઇ જાય જાન સાથે, બાપ પણ જીવતેજીવ મડદો થઈ જાય છે – મિત્તલ ખેતાણી.રાજકોટ,
*બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે* હોય તેનાથી વધૂ ઘરડો થઈ જાય છે બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે દીકરી ને એમ ક્યાં કહી શકે કે તું રોકાં ને રજા આપવામાં પડધો થઈ જાય છે એક આંખે આનંદ છે કર્તવ્ય પાલનનો બીજી આંખ વિરહનો પડઘો થઇ જાય છે આભને ય ટેકો કરે એવો […]
Continue Readingહોસ્પિટલમાં થશે દર્દીનું મૃત્યું. તો નહીં વસુલય કોઈ ફી – રાજકોટની હોસ્પિટલ નો માનવતાભર્યો નિર્ણય.
હોસ્પિટલમાં થશે દર્દીનું મૃત્યું. તો નહીં વસુલય કોઈ ફી. હા આ સાચું છે. રાજકોટની જલારામ હોસ્પિટલનો માનવતાભર્યો અને પ્રસંશનીય નિર્ણય કરવામાં આવ્યો છે. જેને માનવતાભર્યો નિર્ણય કહી શકાય.
Continue Reading